________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
નાણુ ભવિ૦ છે ૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારેજી; નિજગુણ-સ્થિરતા ચરણ તે પ્રણ, નિશ્ચય શુદ્ધ પ્રકારે છે ભવિ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા–હેતુ; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ છે
ભવિ૦ કે ૧૦ છે એ નવ પદમાં પણ છે ધર્મ, ધર્મ તે વરતે ૨ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, ૩ો કેતીન પચાર પ્રકાર છે ભવિ૦ મે ૧૧ મારગદેશક અવિનાશીપણું, ૮આચાર વિનય
૧-અરિહંતાદિક પણ એટલે પંચ-પરમેષ્ઠી. ૨-સમ્યગ્ન દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ. ૩-અરિહંત અને સિદ્ધ એ બે. ૪-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ૫-દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તા. ૬-અરિહંતને મેક્ષમાર્ગ–દેશક ગુણ. –સિદ્ધને અવિનાશીપણુ ગુણ. ૮-આચાર્યને જ્ઞાનાદિ પાંચ આચાર પાળવા-પળાવવાને ગુણ. ૯-ઉપાધ્યાયને વિનય ગુણ. (જડ જેવા શિષ્યને પણ સુશિક્ષાના દાનથી સુવિનિત કરે એ ગુણ)
For Private and Personal Use Only