________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોવીસમા તીર્થકર જિન પરમાણ; કેશીસ્વામી મુખ થી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણુ છે હાલો રે ૨ ચૌદે સ્વપ્ન હવે ચી કે જિનરાજ, વીત્યા બારે ચકી નહિ હવે ચક્રીરાજ, જિન પાસ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વશમા જિનરાજ; મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કૂખે આવ્યો ત્રણ ભુવન શિરતાજ; મારી કૂખે આવ્યા સંધ તીરથની લાજ, હું તે પુણ્ય પનોતી ઇદ્રાણી થઈ આજ ને હાલે છે ૩ છે મુજને દેહલે ઉપજે બેસું ગજ અંબાડીયે, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન! તાહરા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય છે હાલો૦ છે ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ નંદન! જમણ જ લંછન સિંહ વિરાજતો, તે પહેલે સુપને દીઠો વિસવાવીશ કે હાલે છે પછે.
For Private and Personal Use Only