________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ શ્રી અજિતનાથ પ્રભુનાં સ્તવને.
[ 1 ] અજિત જિર્ણ શું પ્રીતડી, મુજ ને ગમે છે બીજાનો સંગ કે; માલતી ફૂલે મોહિયો, કિમ બેસે
બાવલ તરૂ ભંગ કે મે અજિત છે ૧ મે ગંગાજ્યમાં જે રમ્યા, કિમ છિલ્લર હે રતિ પામે મરાલ કે, સરવર જલધર જલ વિના, નવિ ચાહે છે. જેમ ચાતક બાલ કે છે અજિત મે ૨ | કેકિલ કલ કજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે આછાં તરવર નવિ ગમે, ગિરૂઆશું છે હવે ગુણને પાર કે અજિત છે ૩ છે કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હે ધરે ચંદણું પ્રીત કે, ગીરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત કે અજિત છે ૪ તિમ પ્રભુશું મુઝ મન રમ્યું, બીજાણું હે નહિ આવે દાય કે શ્રી વિજય વિબુધ તણે, વાચક જ હે નિત નિત ગુણ ગાય કે અજિત છે ૫ છે
For Private and Personal Use Only