________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
શ્રી શાંતિનાથસ્વામીનાં સ્તવના.
[ ↑ ]
૧]
[ ધર આવેછ આંખે મેરીઓએ દેશી.]
શ્રી શાંતિજિનેશ્વર સાહિબા, તુજ નાઠે મ રાજ્યે; મે' લીધી કેડ જ તાહરી, તેહ પ્રસન્ન થયે કાશે। શ્રી શાંતિ ૫ ૧ ! તું વીતરાગપણું દાખવી, વળા જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિગન્યા, થી કહા કુણુ ડેલાવે તા શ્રી શાંતિ૦ ૫ ૨ । રાઈની કુંડે મત પડી, કેડે પડ્યાં આણે વાજ; રામી પ્રભુ પણ ખિચીયા, ભગતે કરી મેં સાત ૯ ૫ શ્રી શાંતિ ॥ ૩ ॥ મનમાંહી આણી ચા, હવે કેમ નિસરવા દેવાય; જો ભેદ રહિત તું મિલે, તે પલકમાંહી છૂટાય ! શ્રી શાંતિ બા કબજે આવ્યા કિમ છૂટા, દીધા વિષ્ણુ કહેણુ પણ તે શું હઠવાદ લેઇ રહ્યા, કહે ભાન કરા લ ! શ્રી શાંતિ૦ા ફ્
For Private and Personal Use Only