________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮ નટના ખ્યાલો રે છે મને ન બજાવે આપે વાજા, ન ધરે વસ્ત્ર છરણ સાજા રે | મન | જ છે એમ મૂરતિ તુજ નિરૂપાધિ, વીતરાગપણે કરી સાધી રે | મન ને કહે માનવિજય ઉવજ્ઝાયા, મેં અવલંખ્યા તુજ પાયા રે | મન | ૫ |
[૨] પરમપુરૂષ પરમાતમા–સાહેબજી, પુરૂષાદાણું પાસ હૈ,-શિવસુખ ભ્રમર થાશું વિનતિ સાહેબજી; અવસર પામી લગું–સાહ, સફળ કરે અરદાસ છે કે શિવ૦ ૧ દેય નંદન મેહભૂખરા-સાય, તેણે કર્યો જગ ધંધેળ હો-શિવ; દ્વેષ કરી રાગ કેસરી-સા, તેહના રાણા સોલ હે છે શિવ૦ ૨ | મિથ્થા મહેતા આગળ–સાહ, કામ કટક સરદાર હે–વિ૦; ત્રણ રૂપ કરી તે રમે –સા, હાસ્યાદિક પરિવાર હે છે શિવ૦ ૩ મોહ, મહીપરા જોરથી-સા, જગ સઘળે કર્યો જે હેશિવ; હરિ હર સુર નર સહુ નમ્યા–સાહ, જકડી
For Private and Personal Use Only