________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેનેમીશ્વર કી વિશાલી, અટ્ટમ કરે વનમાલી; તેણી પદ્માવતી બાલી, આપે પ્રતિમા ઝાકઝમાલો રે–
ખે છે ૮ પ્રભુ પાશ્વની પ્રતિમા પૂછ, બળવંત જરા તવ ધૂછ; છંટકાવ હવણુ-જલ જેતી, જાદવની જરા જાય રેતી –ખે છે છે શંખ પૂરી સહુને જગાવે, શંખેશ્વર ગામ વસાવે; મંદિરમાં પ્રભુ વધરાવે શંખેશ્વર નામ ધરાવે રે-શંખે છે ૧૦ | રહે જે જિનરાજ હજૂર, સેવક મનવંછિત પૂરે એ પ્રભુજીને ભેટણ કાજે, શેઠ મોતીભાઇને રાજે રે ખે. # ૧૧ | નાના માણેક કેરા નંદ, સંઘવી પ્રેમચંદ વીરચંદ રાજનગરથી સંઘ ચલાવે, ગામે ગામના સંઘ મિલાવે રે ખે છે ૧૨ અઢાર અટ્ટોતેર વરસે
ગણ વદિ તેરશ દિવસે, જિન વંદી આનંદ પાવે, શુભવીર વચન રસ ગાવે રેખેશ્વર સાહિબ સાચે, બીજાનો આશરે કાચે રેખે છે ૧૩ છે
[૪] સર કર સાર કર સ્વામી શંખેશ્વર, વિશ્વ
For Private and Personal Use Only