________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦.
જોતાં હરખ ન માય રે, હરખનાં આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રે ! બાષભર છે ૧૧ . ગયવર ખંધેથી દેખી, નિરૂપમ પુત્ર દેદાર રે, આદર દીધો નહિ માયને, માય મન ખેદ અપાર રે છે ગષભ૦ છે ૧૨ કેના છે ને માવડી, એ તે છે વીતરાગ રે એણી પેરે ભાવના ભાવતાં, કેવલ પાગ્યાં મહાભાગ રે છે ઝષભ૦ મે ૧૩ ગયેવર બંધે મુગતે ગયાં, અંતગડ કેવલી એહ રે; વદે પુત્ર ને માવડી, આણી અધિક સનેહ રે છે ષભ૦ કે ૧૪ ષભની શોભા મેં વરણવી, સમકિતપુર મેઝાર રે, સિદ્ધગિરિ માહાસ્ય સાંભળો, સંઘને જય જયકાર રે ! હષભ૦ છે ૧૫ | સંવત અઢાર એંસીયે, માગસર માસ કહાય રે દીપવિજ્ય કવિરાયને, મંગળમાળ સહાય રે છે અષભ૦ કે ૧૬
[૪૧] અખાત્રીજ-અક્ષય તૃતીયાનું સ્તવન, શ્રી ઋષભ વરસેપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી;
For Private and Personal Use Only