________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭ વંદે રે, દેખત દુઃખ હરે પુણ્યવંતા પ્રાણી રે, પ્રભુજીની સેવા કરે છે ૧ ગુણ અનંતા ગિરિવર કેરા, સિધ્યા સાધુ અનંત; વળી રે સિદ્ધશે વાર અનંતી, એમ ભાખે ભગવંત છે ભવ ભવ કેરાં રે, પાતિક દૂર ટળે વિમલ છેવાવડીયું રસકુંપા કેરી, મણિ માણેકની ખાણ રખાણ બહુ રાજે છે તીરથ, એવી શ્રી જિન-વાણ ! સુખના સનેહી રે, બંધન દૂર કરે છે વિમલ છે ૩ પાંચ કડીશું પુંડરીક સિધા, ત્રણ કેડીશું રામ; વીશ કેડીશું પાંડવ મુક્તિ, સિદ્ધક્ષેત્ર સિદ્ધ કામ છે મુનિવર મહેતા રે, અનંતા મુક્તિ વરે છે વિમલ૦ ૪છે એ તીરથ ઓર ન જગમેં, ભાખે શ્રી જિન-ભાણ; દુર્ગતિ કાપેને પાર ઉતારે (હાલે), આપે કેવલનાણા ભવિજન ભાવે રે, જે એનું ધ્યાન ધરે છે વિમલ૦ . પ . દ્રવ્ય ભાવશું પૂજા કરતાં, પૂજે શ્રી જિનપાય;ચિદાનંદ સુખ આતમ વેદી, જ્યોતિર્સે ત મિલાય છે કીતિ એહની રે, માણેક મુનિ કરે છે વિમલ છે ૬
For Private and Personal Use Only