________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુહણામાંહી તાહરૂખ, સંભારું નહીં નામ રે
જિન મુજ૦ ૯ મુગ્ધ લેક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ; ફૂડ કપટ બહુ કેળવી, પાપ તણે કરૂં સંચ રે ! જિનજી મુજ૦ | ૧૦ | મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુજી, પડીશ હું દુર્ગતિ કૂપ કરે છે જિનજી મુજ૦ | ૧૧ છે કિમ્યા કહું ગુણ માહરાજી, કિસ્યા કહું અપવાદ; જેમ જેમ સંભારે હિમેજી, તેમ તેમ વધે વિખવાદ રે છે જિનજી મુજ છે ૧ર છે ગિરૂઆ તે નવિ લેખ, નિર્ગુણ સેવકની વાત, નીય તણે પણ મંદિરેછ, ચંદ્ર ને ટાળે જોત રે ! જિનજી મુજ૦ છે ૧૩ . નિગણે તે પણ તાહરજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજી, પૂરજે મુજ મન આશ રે ! જિનજી મુજ૦ કે ૧૪ . પાપી જાણી મુજ ભણીજી, મત મૂકે રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે જિનજી મુજ૦૦
For Private and Personal Use Only