________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે સઘળાં તીરથ કર્યું, જાત્રા ફળ કહીએ તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ છે વિમલા
૪ . જનમ સફળ હોય તેને જે એ ગિરિ વિદે સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નિદે છે વિમલાવે છે પ .
[ ૧૨ ] બાયડલાં રે પાતિકડાં તમે, શું કરો હવે રહીને રે; શ્રી સિદ્ધાચલ નયણે નિરખે, દૂર જાઓ તમે વહીને રે છે બાપડલાં છે ૧ કાલ અનાદિ લગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે
બાપડલાં ૨. દુષમકાળે ણે ભરત, મુક્તિ નહીં સંઘયણને રે; પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક ઉપલ જેમ લેહને રે છે બાપડલાં રે ૩ છે શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિથ્યા-પંક શેધનને રે, આતમ ભાવ થયે મુજ નિર્મળ, આનંદમય તુજ ભજને રે એ બાપડલાં૪ અખય-નિધાન
For Private and Personal Use Only