________________
૪૮૨
શુભસગ્રહ-ભાગ ૭ મા
હરદૌલ જૂ ને અપને અગ્રજ મહારાજા જુઝારસિંહ કા અંતિમ દન કરના ચાહા, પર રાજાને કિસી બહાને સે ઉનકી વર્લ્ડ ઇચ્છા ભી પૂર્ણ ન હેાને દી. ઈસ પર બહુત સે સરદાર બિગડ ગયે ઔર સંભવ થા કિ . રાજપ્રાસાદ મેં હી લ કાકાંડ ઉપસ્થિત હૈ। જાતા, પર હરદૌલ જૂ ને સબકૈા સમઝા મુઝા કર શાંત કિયા. થેાડી હી દેર મેં સખ પર વિષ કા અસર ખઢને લગા. સખાં તે શ્રી રાધવ જા કે મંદિર મેં અપને મહારાજ કી ભલાઇ કે હેતુ પ્રાર્થના કરતે કરતે એક એક કર પરમધામ કી રાહ લી. અત મેં હરદૌલ જા તે અપની માતૃવત્ ભાભી કે દર્શન પાયે ઔર ઉનસે કહા કિ યદ્યપિ મહારાજ ને ઉન દાનાં કા કલુષિત ઔર દેખી ટહરાયા, પરંતુ ઉન્હાંને દૃઢ વિશ્વાસ પ્રકટ કિયા ક્રિ ઉસ સમય તથા ભવિષ્ય મે એક ભી વિચારશીલ પુરુષ ઉન્હેં તથા રાની બ્લૂ કા કલંકિત ન માનેગા. ઐસા કહતે હુએ હરદૌલ બૂકી આત્મા નશ્વર શરીર કે। ત્યાગ કર પરમાત્મા મેં લીન હેા ગઈ, પર ઉનકા યશ સદા કે લિયે સ્થાયી હા ગયા. ઉસી દિન સે હરદૌલ ા ક દેવીદેવતાએ કી ભાંતિ પૂજા હાને લગી. ઉનકા સમાધિસ્થાન એરછા મેં અખલી વર્તમાન
હૈ, યહી નહીં, વરન હરદૌલ જૂ કે ચબૂતરે સમસ્ત બુંદેલખંડભર મેં ગાંવ ગાંવ પાયે જાતે હૈ, ભારતવર્ષ કે દૂરસ્થ સ્થાનાાં તક મેં વે યંત્રતંત્ર મિલતે હૈ. હમને ઉન્હે. પંજાબ ઔર હૈદરાખાદ (દક્ષિણ) તક મે દેખા હૈ. અનેક સ્થાનાં પર હરદૌલ જા કે પ્રશ’સાસૂચક ગીત ગાયે જાતે હૈ, ઔર ઉનકે ચરિત્ર ક! સસમાન ગાન હાતા હૈ. ઐસે નરરત્ન વાસ્તવ મે` ધન્ય હે
(જુલાઇ-૧૯૩૦ના “વિશાલ ભારત”માંથી)
९१ - अहिंसाधर्मना पूजारी
(લેખકઃ-શ્રી. લાલચંદ જયચંદ વારા)
પૂજાની વ્યાખ્યા કેટલી સુંદર છે? પૂજા એટલે આપભેગ યાને આત્મસમર્પણું. વૈદમાં તેને યજ્ઞ કહે છે. કુરાનમાં જેને કુરખાનીરૂપે વર્ણવેલ છે તે પૂજા કદી ખાઘાડંબરમાં નજ હાય ! પૂજા એ અહિંસા ધર્માંના અલૌકિક વારસા છે. મંદિર કે અપાસરામાં જઈ અમુક પ્રકારે ખાદ્ય ક્રિયાઓ કરવી અને આચારવિચારમાં જરા વિવેક ન રાખવા એ પૂજા કેમ કહેવાય ? અમુક વિધિવિધાન કરી આત્માને નિળતાનેા ચેપ ન લાગવા દેવા એ પૂજા નથી. કુળ-ફૂલ અને નૈવેદ્યાદિ ધરી મહાલવું એ પૂજા નથી.
‘કપરહિત થઇ આત્માણ કરવું” એ ખરી પૂજા છે. આપણા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat