Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની વેદવાણી ૧૫ પછી એવા સગુણ અને નિર્ગુણ ઈશ્વરના મહિમાની સ્તુતિ કોણ કરી શકે? જો સગુણ ઈશ્વરની સ્તુતિ કરવા બેસીએ, તે તે અનંત ગુણયુકત હોવાથી કોઈથી અવી શકાય એવા નથી અને જો નિર્ગુણ સ્વરૂપની સ્તુતિ કરવા જઈએ, તે સર્વ ધર્મોથી રહિત હોવાથી કોઈથી જાણી શકાય એવું નથી; તેથી જ “ધે સ્વર્યાવીને' એમ કહી ઈશ્વરના સાકાર સ્વરૂપની વાત કરેલી છે. એમાં ભકતો ઉપરના અનુગ્રહથી નંદી, પાર્વતી, પિનાક વગેરે ધારણ કરેલાં હોઈ, કોનાં મન તથા વાણી પ્રવેશતાં નથી એટલે સ્તુતિ કરવા ઉત્સાહિત થતાં નથી? મતલબ કે સૌનાં થાય છે. શિવની વેદવાણું આ પ્રમાણે ઈશ્વરની સ્તુતિ કરવી યોગ્ય છે, તો પણ કોઈ નવીન શબ્દરચનાવાળી સ્તુતિ જ નહિ થાય તો તેમનું મનરંજન થશે નહિ. અને જો મનોરંજન નહિ થાય તો તેમની કૃપા થશે નહિ. જો કૃપા નહિ થાય તો મારા દુ:ખના ઉપાયરૂપ ફળપ્રાપ્તિ મને થશે નહિ, એ વિચાર કરી હવે સ્તુતિની સફળતા દર્શાવતાં સ્તવે છે: मधुस्फीता वाचः परमममृतं निर्मितवतस्तव ब्रह्मन्किवागपि सुरगुरोविस्मयपदम् । मम त्वेतां वाणी गुणकथनपुण्येन भवतः पुनामीत्यर्थेऽस्मिन् पुरमथन ! बुद्धिर्व्यवसिता ॥३॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124