Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 111
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેત્રપાઠ કરનાર શિવલેકમાં પૂજાય एककालं द्विकालं वा त्रिकालं यः पठेन्नरः। सर्वपापविनिर्मुक्तः शिवलोके महीयते ।।४२।। દરરોજ એક વખત, બે વખત અથવા ત્રણ વખત જે પુરુષ આ સ્તોત્ર ભણે છે તે સર્વ પાપોથી મુકત થઈ શિવલોકમાં પૂજાય છે. ૪૨ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. આ સ્તોત્રપાઠથી શંકરની પ્રસન્નતા श्रीपुष्पदन्तमुखपङ्कजनिर्गतेन स्तोत्रेण किल्बिषहरेण हरप्रियेण । कण्ठस्थितेन पठितेन समाहितेन सुप्रीणितो भवति भूतपतिर्महेशः॥४३॥ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું પાપહરણ કરનારું અને શંકરને પ્રિય આ સ્તોત્ર મુખપાઠ કરી સમાહિત (સાવધાન) ચિત્તે ભણવાથી એટલે જે ભણે છે, તેના ઉપર–ભૂતપતિ મહાદેવ ઘણા જ પ્રસન્ન થાય છે. ૪૩ શ્રી પુષ્પદંતના મુખકમળમાંથી નીકળેલું એવો એને અર્થ છે. પરંતુ પરિશિષ્ટમાં જે સમશ્લોકી અનુવાદ આપ્યો છે તેમાં અમે ખરેલ એમ કહેલું છે, તે યોગ્ય જ છે. નીકળેલ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124