Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 113
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવમહિમ્ર સ્તોત્ર સમશ્લોકી અનુવાદ | શિખરિણી મહિમાની તારા, વણ અવધિ જાણે સ્તુતિ યદિ, અગ્યા તે બ્રહ્માપ્રતિતણીયે ચગ્ય ન કદી; મનાયે જો સૌની, સ્વ-મતિ-હદવાળી સ્તુતિ જ તે ઉધામે આ મારો, પણ નિરપવાદી હર! થતું. મનવાણીથીએ પર વિલસતો આપ-મહિમા, અભેદેથી જેના, શ્રુતિ પણ ગુણ ગાય ભયમાં સ્તવાયે કેથી એ? કવણ ગુણ? કઈ કયમ કળે? છતાં સાકારે તે, મન-વચન કેનાં નવ વળે? ૨ વદે વાણી પતે, મધુશ મધુરી અમૃતમયી, પછી ક્યાંથી લાગે? સુરગુરુ-ગિરા અદ્દભુત થઈ; છતાં આ વાણું હું, તુજ ગુણ ગણું પાવન કરું; અને એ અર્થે આ પુરમથન ! મારી મતિ ધરું. ૩ તમારું એશ્વર્ય, ત્રણ ગુણ થયું છે ત્રણ રૃપે, કરે સૃષ્ટિ–સ્થિતિ–પ્રલય, વળી વસ્તુ ત્રર્યોનું તે, નિષેધતા એને વરદ ! મતિહીણા અવગણી, અભાગીને હાલાં અશુભ વચને દોષથી ભણી. ૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124