________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિવની અનેક મૂર્તિ
થાય છે અને હર્ષાશ્રુ વડે નેત્ર ઊભરાય છે. આ બંને ચિહ્નો પરથી યોગીઓના આનંદનું કંઈક અનુમાન થઈ શકે છે; અર્થાત્ જે તત્ત્વના સાક્ષાત્કારથી તેને સાક્ષાત્કાર કરનાર જે આમ આનંદિત થાય છે, તો તે તત્ત્વ પોતે પરમાનંદસ્વરૂપ હોઈ મંગળમય હાય એમાં શી નવાઈ છે? સારાંશ કે, હે પ્રભો ! આપ નિરંતર નિરતિશય આનંદરૂપ છે. એવા જ્ઞાનીઓનો અનુભવ છે તથા શ્રુતિઓનું પણ સાક્ષીપણું છે. જુઓ :
*
' विज्ञानमानन्दं ब्रह्म ' ( बृह० ३,९,३४ ) ' आनन्दो ब्रह्मेति ૩,૬) ‘ચોથૈ મૂમા સત મુલમ્’(છદ્રો
>
.
.
(
જો ઘેવાન્યાત ઃપ્રાપ્યત્વેષ આરા
.
યજ્ઞાનાત્ ' ( તૈત્તિ ૭, ૨૨, ૨ ), આનંદ્ગો ન સ્થાત્ ' ( તૈત્તિ॰ ૨,૭ )— બ્રહ્મ વિજ્ઞાનરૂપ છે', ‘આનંદ બ્રહ્મ છે એમ તેણે જાણ્યું, ' ‘ જે સર્વોત્કૃષ્ટ પરમાત્મા છે, તે જ સુખ છે', ‘જો આ હૃદયરૂપ આકાશમાં બ્રહ્મરૂપ આનંદ ન હોત, તો કોણ શ્વાસ લઈ શકત, કોણ જીવી શકત ?'
'
૫ વ પમ માનં:'(૪૦ ૪, ૨, ૩૩)-~‘આ જ પરમાત્મા શ્રેષ્ઠ આનંદ છે.' ઇત્યાદિ અનેક શ્રુતિઓ પરમાત્માને આનંદરૂપે વર્ણવે છે.
શિવની અનેક મૂર્તિએ त्वमर्कस्त्वं सोमस्त्वमसि पवनस्त्वं हुतवहस्त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च । परिच्छिनामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विश्वस्तत् तम्वं वयमिह तु यत्वं न भवसि ॥ २६ ॥
For Private and Personal Use Only
૮૩