Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭. સૃષ્ટિ માટે વિવિધ મતો ----------------- ~ ~~-~અને જ્ઞાનસ્વરૂપ એવા ચરાચરના સ્વામી વિષયરૂપ ઝાંઝવાના જળથી ન લોભાય એમાં નવાઈ શી? સત્ય છે કે આત્માનંદમાં જ રમી રહેલા દેવાધિદેવ શંકરને વિષયરૂપી ઝાંઝવાનું જળ લોભાવી શકતું નથી. તે તો વિશેષ પરિવાર કે આડંબરનો સ્વીકાર કર્યા વગર જ નદી, ભસ્મ, અજિન વગેરે અલ્પ સાધનોથી સદા સંતુષ્ટ રહેનારા છે, જેથી એવા વૃષવાહન પરમાત્માની આરાધના જ શ્રેયસ્કર છે. ઈશ્વરના પુરાણપ્રસિદ્ધ સ્વરૂપ વિષે ઉપર જણાવેલાં સાત સાધને એ પ્રમાણે પુરાણમાં વર્ણવેલાં છે, પરંતુ ખરી રીતે પુરુષ, પ્રધાન, મહત્તત્ત્વ, અહંકાર, પંચતન્માત્રા, ઇંદ્રિયો અને પંચમહાભૂત એ સાત સાત સાધનો જ ઉપર્યુકત સાત સાધનોના સ્વરૂપે, ગુપ્તપણે ભગવાન સદાશિવની સેવા કરી રહેલાં છે, અર્થાત એ સાત તો જ આ જગતરૂપી કુટુંબના ભરણપોષણ માટે પૂરતાં છે એમ સમજી લેવું. શાસ્ત્રો પણ એમ જ કહે છે. સૃષ્ટિ માટે વિવિધ મતો એ રીતે સ્તવનને યોગ્ય એવા ઈશ્વરના સગુણ સ્વરૂપનું વર્ણન કર્યું. હવે સ્તુતિના પ્રકાર બતાવી સ્તવન કરે છે: ध्रुवं कश्चित्सर्व सकलमपरस्त्वध्रुवमिदं परो धोव्याघ्रौव्ये जगति गदति व्यस्तविषये। समस्तेऽप्येतस्मिन्पुरमथन तैर्विस्मित इव स्तुवन्जि) मि त्वां न खलु ननु धृष्टा मुखरता ॥९॥ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124