Book Title: Shiv Mahimna Stotra
Author(s): Pushpdant, Lalji Naraynji Bramhabhatt
Publisher: Sastu Sahitya Vardhak Karyalay

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિવની રાંક જેવી ઘરવખરી ! ૩૫ તમારી જ પ્રાપ્તિ થાય છે એ નક્કી છે. જુઓ: “ગોરાત પતિતં તોયે યથા છતિ સામ્ | सर्वदेवनमस्कार ईश्वरं प्रति गच्छति ।। આકાશમાંથી વરસેલું પાણી જેમ અંતે સાગરમાં જ જાય છે, તેમ સર્વ દેવોને વિષે કરેલા નમસ્કારો એક ઈશ્વરને જ પ્રાપ્ત થાય છે.' એટલે કે હરકોઈ સંપ્રદાય કે પંથનું અનુસરણ કરનાર મનુષ્ય અંતે તે એક ઈશ્વરને જ પામે છે. શિવની રાંક જેવી ઘરવખરી ! હવે ઈશ્વરનું પુરાણપ્રસિદ્ધ સગુણ સ્વરૂપ વર્ણવે છે: महोक्षः खट्वाङ्गं परशुरजिनं भस्म फणिनः कपालं चेतीयत्तव वरद तंत्रोपकरणम् । सुरास्तां तामृद्धिं दधति तु भवद्भूप्रणिहितां नहि स्वात्मारामं विषयमृगतृष्णा भ्रमयति ॥८॥ હે ઈટ વરદાન આપનાર મહાદેવ! તમારા કુટુંબનું પોષણ કરવાનું સાધન–મોટો પોઠિયો, ખાંગ, ફરશી, મૃગચર્મ, ભસ્મ, સર્પો અને પરીઓ આટલું જ છે; છતાં દેવે તો આપની ભૂકુટિના ઇશારાથી અપાયેલી તે તે સમૃદ્ધિને ધારણ: કરે છે. ખરેખર! વિષયોરૂપી ઝાંઝવાનું જળ, પિતાના આત્મામાં જ આનંદ માણનાર યોગીને ભમાવી શકતું નથી. ૮ લેકમાં ગણાવેલી ૭ વસ્તુઓથી જ જેની ઘરવખરી પરિપૂર્ણ થઈ જાય છે એ દરિદ્રી દેવનું આરાધન કરવાથી શું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124