Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
૧૪
શ્રી શત્રુંજ્ય સૌરભ - नमि विनमि खयरिंदा, संह मुणि कोडिहिं दोहि संजाया;
जहिं सिद्धसेहरा सइ, सो विमलगिरि० ॥ १५ ॥ - જ્યાં ભરત ચક્રવતીએ કરાવેલું ૨૨ જિનાલય સહિત શ્રી ઋષભદેવ ભગવાનનું ચિત્ય મણિમય, સુવર્ણમય, અને રૂપામય પ્રતિમાઓથી અલંકૃત છે તે શ્રી વિમલગિરિરાજ જયવંત વત.
વળી જયાં બાહુબલિજીએ શ્રી મરૂદેવા માતાનું મંદિર રમણીય અને સમવસરણ યુક્ત કરાવેલું છે તે શ્રી વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૨
આ અવસર્પિણી કાળમાં જ્યાં સહુથી પ્રથમ ભારતચકવતીના પહેલા પુત્ર અને પ્રથમ તીર્થંકર ભગવાનના પ્રથમ ગણધર મહારાજ શ્રી પુંડરીકસ્વામી સિદ્ધિ પદને પામ્યા છે. ૧૩
ત્રી પૂર્ણિમાએ પાંચ ક્રોડ મુનિએથી પરિવરેલા પંડરીક સ્વામી જ્યાં નિર્મળ મોક્ષપદને પામ્યા છે તે શ્રી વિમલગિરિરાજ જ્યવંત વર્તે. ૧૪
નમિ અને વિનમિ વિદ્યારે બે કંડ મુનિ સંઘાતે જયાં સિદ્ધિપદને વર્યા છે તે વિમલગિરિરાજ જયવંત વર્તે. ૧૫ सव्वट्ठसिद्ध पथ्थड, अंतरित पन्नकोडिलख्खुदही । सेढीहिं असंखाहिं, चउदस लख्खाइ संखाहिं ॥ १६ ॥ ઘરથાનના, સાંતા કરવા ના . सिद्धिं गया असंखा, सो विमलगिरि० ॥ १७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org