________________
૧૪૬
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
[જેમ દીવો ઘડો, લૂગડું ઇત્યાદિ પદાર્થોને પ્રકાશે છે, પણ તે અપ્રકાશવાળા પદાર્થો દીવાને પ્રકાશી શકતા નથી, તેમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તથા શ્રેત્રાદિ પાંચ જ્ઞાનેકિલાચેતનરૂપ એક આત્મા પ્રકાશે છે, પણ તે ચેતનરૂપ આત્માને જડ અંતઃકરણદ પ્રકાશી શકતાં નથી. ૨૭.
આત્મા જ્યારે બુદ્ધિ આદિવડે જાણી શકાતો નથી, ત્યારે તે કયા સાધન વડે જાણી શકાતો હશે ? એમ જાણવાની ઇચ્છા થાય તો તેના સમાધાનમાં કહે છે – स्वबोधे नान्यबोधेच्छा, बोधरूपतयाऽऽत्मन:।
પદયાત્રાછા, યથા આ પ્રકાર છે ૨૮ )
જેમ દીવાને બીજા દીવાની અપેક્ષા નથી, તેમ આ તમાન જ્ઞાનરૂપ પાવડે પોતાના જ્ઞાનમાં અન્યના જ્ઞાનની અપેક્ષા નથી. તે પોતાની મેળે પ્રકાશે છે.
' જેમ પ્રકાશસ્વભાવવાળા દીવાના જ્ઞાનમાં અન્ય દીવાના સાહાએની અગત્ય નથી, તેમ આત્માના જ્ઞાનરૂપ પાવડે તેના પિતાના જ્ઞાનમાં અન્ય બુદ્ધિ આદિના જ્ઞાનની અગત્ય રહેતી નથી. સ્વયંપ્રકાશ હોવાથી તે પોતે જ પોતાની મેળે પ્રકાશે છે/ ૨૮.
જવા મા અને પરમાત્માના અભેદનું જ્ઞાન કેવી રીતે થાય છે ? એમ જાણવાની ઇચ્છા થાય તે તેના સમાધાનમાં કહે છે –
निषिध्य निखिलोपाधिन्नेति नेतीति वाक्यतः । विद्यादैक्यं महावाक्यैर्जीवात्मपरमात्मनोः ॥ २९ ॥
આ નહિ, આ નહિ, આ વાયથી સર્વ ઉપાધિઓને નિષેધ કરીને મહાવાવડે જીવાત્મા અને પરમાત્માનું એકપણું જાણે.
નેતિ નેતિ ” ( સ્થૂલભૂત આત્મા નથી, અને સમભૂતો