Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 787
________________ ૭૧૬ શ્રીશંકરાચાર્યનાં બાદશ રને. નથી. ત્યારે પ્રત્યક્ષાદિવડે અપ્રસિદ્ધ આત્મામાં દેહાદિને અધ્યારેપ કેવી રીતે? અને શરીરમાં આત્માને આરેપ [કેવી રીતે?] ૧૦. नायं दोषः स्वभावप्रसिद्धत्वादात्मनो न हि कादाचिस्कसिद्धावेवाध्यारोपणा न नित्यसिद्धाविति नियंतुं शक्यं आकाशे तलमलाद्यध्यारोपणदर्शनात् । किं भगवन् देहास्मनोरितरेतराध्यारोपणा देहादिसंघातकृता अथवाऽऽत्मक. तेति । गुरुरुवाच । यदि देहादिसंघातकृता यदि चात्मकृता વિદ તર થાત્ | ૨૨ / આ દોષ નથી, આત્માના સ્વભાવના પ્રસિદ્ધપણાથી. ક્યારેક પ્રત્યક્ષ હોય તેમાંજ અધ્યારેપ [ થાય છે, ને] નિત્ય પ્રત્યક્ષ હોય તેમાં [ અધ્યારોપ થતો] નથી, આ નિયમ કરવાને શક્ય નથી, [ અપ્રત્યક્ષ] આકાશમાં [પણ કડાઈના ] તળાના ને [ આસમાની રંગરૂ૫] મલિનતા આદિના અધ્યાપના દર્શનથી.” “હે ભગવન! શરીર ને આત્માનો પરસ્પર અધ્યાસ શું શરીરાદિ સંઘાતે કરેલ [છે?] અથવા આત્માએ કરેલે [છે? ]ઈતિ. ગુરુ કહે છે-“જે દેહાદિ સંઘાતને કરેલ [હાય] અથવા જે આત્માનો કરેલો [ હોય,] તેમાં [તને] શે [ લાભ] થાય છે?” ૧૧. इत्युक्तः शिष्य आह । यद्यहं देहादिसंघातमात्रस्तो ममाचेतनत्वात्परार्थत्वमिति न मत्कृता देहात्मनोरितरेतरा. થur | ચાહુમાત્મા પs: સંતચિતિમરવાस्वार्थ इति मयैव चितिमताऽऽत्मन्यध्यारोपणा क्रियते

Loading...

Page Navigation
1 ... 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824