Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 813
________________ ૭૪ર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. પામેલા તેઓના(શબ્દાદિના–સૂકમમૂના) [ ચેતનને અભાવ નક્કી કરાય છે, ] અને [તે શબ્દાદિ] ત્રાદિદ્વારાએ જણાય છે. ૧. એવી રીતે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ ને અહંકારપર્યત દશ્યને જડપણવડે ઉપદેશ કરીને બાકી રહેલા ત્યજી ન શકાય એવા ને ન ગ્રહણ કરી શકાય એવા સાક્ષિરૂપ આત્માને દેખાડે છે – ન = વિશારદત્તાતીયતે દિ શાदयोऽन्योऽन्यसंसर्गित्वाजन्मवृद्धिविपरिणामापक्षयनाशसंयो. गवियोगाविर्भावतिरोभाव विकारविका रिक्षेत्रबीजाद्यनेकधर्माण: सामान्येन च सुखदुःखाद्यनेककर्माणः तद्विज्ञातृत्वादेव स विशाता सर्वशब्दादिधर्मविलक्षण: ॥ २ ॥ વળી જેવડે [તે] જણાય છે તે વિજ્ઞાતાપણાથી વિલક્ષણસ્વભાવવાળો [ છે.] પ્રસિદ્ધ તે શબ્દાદિ પરસ્પરના સંસગીપણાથી ઉત્પત્તિ, વૃદ્ધિ, વિલક્ષણ પરિણામ, ઘટવું ને નાશવાળા; સંગવિગવાળા, આવિર્ભાવ ને તિભાવવાળા વિકારવડે વિકારી, અને ક્ષેત્ર તથા બીજ આદિ અનેક ધર્મવાળા [ છે,] અને સમાનપણીવડે સુખદુઃખાદિ અનેક કાર્યવાળા [ છે.] તેના વિજ્ઞાતાપણાથીજ તે વિજ્ઞાતા સર્વ શબ્દાદિ ધર્મથી વિપરીતલક્ષણવાળે [છે.] ૨. તક માસ્ટમ્પમાનૈ: ઉથમાનો વાર્થ परिसंचक्षीत शब्दस्तु ध्वनिसामान्यमात्रेण वा विशेषधमा षड्जादिभिः प्रियैः स्तुत्यादिभिरिष्टैरनिष्टश्चासत्यबीभत्सप

Loading...

Page Navigation
1 ... 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824