Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
View full book text
________________
શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
पलब्धिविक्रियावसानश्चेन्नात्मनः कूटस्थतां प्रतिपादयितुं समर्थः तं गुरुरुवाच । सत्यमेवं स्याद्यद्युपलब्ध्युपलब्धोविं शेषो नित्योपलब्धिमात्र एव ह्युपलब्धा न तु तार्किकसमय इवान्योपलब्धिरन्य उपलब्धा च । ननूपलब्धिफलावसानो પાવર્થ: થમુખ્યતે || ૨૦ ||
૪
જેમ છેદનની ક્રિયા ધાતુના અર્થવર્ડ છેદન કરવાયાગ્યના સંબંધવાળી વિક્રિયાના છેડાવાળી ગાણપણે કહેવાય છે, તેમ ઉપલબ્ધિશબ્દ ગાણુપર્ણો વપરાયા છતાં પણ ધાતુના અર્થ બુદ્ધિના પરિણામરૂપ જ્ઞાન આત્માની ઉપલબ્ધિરૂપ વિક્રિયાના છેડાવાળું કેમ [છે ? એમ] જો [ કહો તા તે] આત્માના કુટસ્થપણાને પ્રતિપાદન કરવાને સમર્થ નથી, ” તેને ગુરુમ્હે છે:- સત્ય, એમ થાય, એ ઉપલબ્ધિ ( જ્ઞાન–પ્રતીતિ ) ને ઉપલબ્ધાના ( જ્ઞાતાના–જાણનારના ) ભેદ [ હોય તે ] નિત્યજ્ઞાનમાત્રજ પ્રસિદ્ધ જ્ઞાતા [છે. ] તાર્કિકના દર્શનપ્રમાણે અન્ય જ્ઞાન ને અન્ય જ્ઞાતા નથીજ. ’ શકા;-“ જ્ઞાનરૂપ પર્યંતવાળા ધાતુના અર્થ કેમ કહેવાય છે ? ” ૨૦.
સમાધાન તથા શ ́કાસમાધાનને વર્ણવે છે:—
शृणु उपलब्ध्याभास फलावसान इत्युक्तं किं न श्रुतं तत्त्वया न त्वात्मनो विक्रियोत्पादनावसान इति मयोक्तं । शिष्य उवाच । कथं तर्हि कूटरथे मय्यशेषस्व विषयचित्तप्रचारोपलब्धृत्वमित्थं तं गुरुराह । सत्यमवोचं तेनैव ઘટસ્થતામકુયં તવ | ૨ ||

Page Navigation
1 ... 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824