Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 794
________________ શ્રીઉપદેશસહસ્ત્રી–ગાબંધ : ૭૨૩ w enn [તું] કહે છે. હવે જે તારું પરિણામીપણું હોય તે ]. સમગ્ર સ્વવિષયરૂપ ચિત્તની વૃત્તિઓની પ્રતીતિ ન થાય. જેમ ચિત્તની પિતાના વિષયમાં અને જેમ ઇંદ્રિયની પિતાના વિષયમાં [એકદેશવડે પ્રતીતિ છે, ] તેમ તું આત્માની પિતાના વિષયમાં એકદેશવડે પ્રતીતિ નથી, આથી તારું કૂટસ્થપણું જ છે.”ઈતિ. ત્યાં [ શિષ્ય] કહે છે:-“ઉપલબ્ધિમાં [૪] ધાતુને અર્થ ઉપલબ્ધાની (જાણનારની) વિકિયાજ [છે,] અને અવિકારીનું આત્માપણું [છે, ] એમ વિધયુક્ત [છે.] ” ગુરુ [ કહે છે –] પ્રતીતિના ગણપણુથી ધાતુને અર્થ વિક્રિયામાં નથી. બુદ્ધિના પરિણામરૂપ જે જ્ઞાન [છે,] તે ધાતુના અર્થમાં વિકારરૂપ[ છે.] આત્માની પ્રતીતિ આભાસરૂપ ફલપર્યતવાળી [છે,] એમ ઉપલબ્ધિ(પ્રતીતિ )શબ્દવડે શૈણપણે કહેવાય છે. ૧૮. તે માં અનુકૂલ દષ્ટાંત કહી પછી શિષ્યની શંકા કહે છે. यथा छिदिक्रिया द्वैधीभावफलावसानति धात्वर्थेनोपचर्यते तद्वदित्युक्तः शिष्य आह ननु भगवन् मम कूटस्थપત નં પ્રત્યાર્થી ત: ૨૧ II જેમ છેદનની ક્રિયા બેપણના ભાવરૂપ ફલના છેડાવાળી છે, ] એમ ધાતુના અર્થવડે શૈણપણે કહેવાય છે. એમ કહેવાયેલ શિષ્ય કહે છે –શંકા -“હે ભગવન ! મારા અવિકારીસ્થાના પ્રતિપાદનપ્રતિ દૃષ્ટાંત અસમર્થ [ છે.] ૧૯. - कथं छिदिः छेद्यविक्रियावसानोपचर्यते यथा धात्वर्थन तथोपलब्धिशब्दोपचरितोऽपि धात्वर्थो बौद्धप्रत्यय आत्मो

Loading...

Page Navigation
1 ... 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824