Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 796
________________ શ્રીપદેશસહસ્ત્ર-ગવબંધ. ૭૨૫ સાંભળ. જ્ઞાનના આભાસરૂપ ફલપર્યતવાળે [ ધાતુને અર્થ છે] એમ [ જે ] કહ્યું તે શું તે ન સાંભળ્યું ? આત્માને વિકિયા ઉપજાવવાપર્યતવાળો [ ધાતુનો અર્થ] મેં [તને] નથીજ કો.” શિષ્ય કહે છે –“ત્યારે કેમ કુટસ્થરૂપ મારામાં આમ સમગ્ર પિતાના વિષરૂપે ચિત્તની વૃત્તિઓનું જ્ઞાતાપણું [ છે?]” તેને ગુરુ કહે છે-“[] સત્ય કહ્યું. તેવાડેજ [મેં] તારા કૂટસ્થપણાને કહ્યું.” ૨૧. પુનઃ શંકાસમાધાન કહે છે यद्येवं भगवन् कूटस्थनित्योपलब्धिस्वरूपे मयि शब्दाधाकारबौद्धप्रत्ययेषु भत्स्वरूपोपलब्ध्याभासफलावसानवत्सूस्पद्यमानेषु कस्त्वपराधो मम सत्यं नास्त्यपराधः किंत्वविघामात्रस्त्वपराध इति प्रागेवायोचम् । यदि भगवन्सुषुप्त इव मम विक्रिया नास्ति कथं स्वप्नजागरिते । तं गुरुराह किंत्वनुभूयेते त्वया सततं बाढमनुभवामि किंतु विच्छिद्य विच्छिद्य न तु संततं तं गुरुराह आगंतुके त्वते न તવમમૂતે ) ૨૨ I જે એમ [ છે તે ] હે ભગવન્! અવિકારી, નિત્ય ને જ્ઞાનસ્વરૂપ મારામાં મારા સ્વરૂપજ્ઞાનના આભાસરૂ૫ ફેલપર્યતવાળા ઉપજેલા શબ્દાદિ આકારમાં ને બુદ્ધિનાં પરિણામમાં મારે છે અપરાધ છે?]” “સત્ય, [તારે] અપરાધ નથી, કિંતુ અવિદ્યામાત્રજ અપરાધ [ છે,] એમ [મેં] પૂર્વેજ કહ્યું [ છે. ] “હે ભગવન ! જે સુષુપ્તિવાળાની પેઠે મને વિક્રિયા નથી, તે

Loading...

Page Navigation
1 ... 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824