Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 792
________________ શ્રીઉપદેશસહસ્રી ગદ્યબંધ. ૭૨૧ सिद्धिर्नास्ति अचेतनत्वात् शब्दाद्याकारप्रत्ययोत्पत्तेस्तु तेषां प्रत्ययानामितरेतरव्यावृत्तविशेषणानां नीलपीताद्याकारवજ્ઞાયા: સ્વત:લિયસંમવત્ ॥ ૨૬ || ' એમ કહેવાયેલેા શિષ્ય કહે છે:- હે ભગવન ! આપની કૃપાથી ભ્રાંતિ દૂર થઇ, પરંતુ મારા અવિકારીપણામાં [મને ] સંશય [ છે. ] કેમ [ સંશય છે ? એમ પૂછે તે] જડપણાથી શબ્દાદિની પોતાની મેળે સિદ્ધિ નથી. શબ્દાટ્ઠિના આકારના જ્ઞાનની ઉત્પત્તિથી તેમની (શબ્દદિની ) [ સિદ્ધિ છે. જેથી ] જ્ઞાનાને એકખીજાથી ભિન્ન કરનાર વિશેષણાના નીલ પીળા આદિ આકારવાળાપણાની પેાતાની મેળે સિદ્ધિના અસંભવથી [ જ્ઞાનમાત્રસ્વરૂપવાળા તે શબ્દાદિ નથી. ] ૧૬. तस्माद्वाह्याकारनिमित्तत्वं गम्यत इति बाह्याकारवच्छब्दाद्याकारत्वसिद्धिः तथा प्रत्ययानामप्यहं प्रत्ययालंबनवस्तुभेदानां संहतत्वादचैतन्योपपत्तेः स्वार्थासंभवात्स्वरूपव्यतिरिक्तग्राहक ग्राह्यत्वेन सिद्धिः शब्दादिवदेव | असंहतत्वे सति चैतन्यात्मकत्वात्स्वार्थोऽप्यहं प्रत्ययानां नीलपीताद्याकाराणामुपलब्धेति विक्रियावानेव कूटस्थ इति संशयः । तं गुरुरुवाच । न युक्तस्तव संशय इति ॥ १७ ॥ તેથી બહારના આકારનું નિમિત્તપણુ જણાય છે. જેમ બહારના આકારવાળા શબ્દાદિના આકારપણાની સિદ્ધિ [છે, ] તેમ જ્ઞાનાની પણ હું એવા જ્ઞાનના આલખન [ અંતઃકરણુરૂપ ] વસ્તુના [વૃત્તિરૂપ] ભેદોના સઘાતપણાવડ અચેતનના સંભવથી ૪

Loading...

Page Navigation
1 ... 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824