Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 777
________________ રામાન ખરાબ ને. इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्त्यां गधबन्धे शिष्यप्रति बोधन વિષમ પ્રથમ રાષ્ટ્ર / ૧ / તે આ યથાર્થજ્ઞાનને પ્રાપ્ત કરવાને ઇચ્છનારે વર્ણને આશ્રમ આદિના અભિમાને કરેલ [ યજમાનાદિ ] પાંચના [કર્મના ] ફલની તથા પુત્રની, દ્રવ્યની અને લોકની (આ લોકની, પિતલેકની ને દેવેલેકની) વાસનાઓથી રહિતપણું કરવાગ્ય [ છે. ] યથાર્થજ્ઞાનના વિરોધથી તેના (વર્ણાશ્રમાદિના) અભિમાનરૂપ ભેદર્શનના નિષેધના અર્થને સંભવ સંભવી શકે છે. એક આત્મામાં શાસ્ત્ર ને યુક્તિએ ઉપજાવેલી અસંસારીપણની બુદ્ધિમાં તેનાથી વિપરીત બુદ્ધિ નથી જ થતી. જેમાં અગ્નિમાં શીતપણાનું જ્ઞાન અથવા શરીરમાં વૃદ્ધાવસ્થાથી રહિતતાનું ને મરણથી રહિતતાનું જ્ઞાન [થતું] નથી. તેથી અવિઘાના. કાર્યપણાથી સર્વ કર્મોને ને ય પવીત આદિ તેનાં સાધનેને પરમાર્થજ્ઞાનની નિષ્ઠાવાળાએ ત્યાગ કરવાગ્ય [છે.] ૩ર. એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગઘબંધમાં શિષ્યના પ્રતિ બેધનને વિધિ એ નામના પહેલા પ્રકરણની • ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧.

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824