________________
સમ્યકત્વગુણઠાણે. સંજ્ઞીતિર્યંચને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૬) ઉચ્ચસ્થાન હોય છે. સામાન્ય મનુષ્યને ૨૧/૦૬/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. દેવને ૨૧/પ/ર૭/૨૮/૨૯/૩૦ (કુલ-૬) ઉસ્થાન હોય છે. નારકને ૨૧//૨૭/૨૮/૨૯ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈતિ૦પંચે)ને રપ/૨૭/૨૮/૨૯/૩૦ (કુલ-૫) ઉસ્થાન હોય છે. વૈમનુષ્યને ૨૫/૦૭/૨૮/૨૯ (કુલ-૪) ઉદયસ્થાન હોય છે. એટલે ૨૧/૨પ/ર૬/૨૭/૨૮/૨૯/૩૦/૩૧ (કુલ-૮) ઉદયસ્થાન હોય છે.
૨૪નું ઉદયસ્થાન માત્ર એકેડને જ હોય છે અને એકેડને સમ્યકત્વ હોતું નથી. તેથી સમ્યકત્વગુણઠાણે ૨૪નું ઉદયસ્થાન ન હોય અને ૨૦/૮/૯ નું ઉદયસ્થાન માત્ર કેવલીને જ હોવાથી સમ્યકત્વે ન હોય....
વૈમનુષ્યમાં ઉદ્યોતનો ઉદય માત્ર સંયમીમનુષ્યને જ હોવાથી ૪થા/પમા ગુણઠાણે વૈક્રિયમનુષ્યને ૩૦નું ઉદયસ્થાન ઘટતું નથી. ઉદયભાંગાઃસમ્યકત્વગુણઠાણે. સાતિપંચ૦ના-૪૯૦૪ ભાંગા,
સા મનુષ્યના .... ૨૬૦૦ ભાંગા, વૈતિo૫૦ના...........૫૬ ભાંગા, વૈમનુષ્યના ૩૨ ભાંગા, દેવના..... ....૬૪ ભાંગા, નારકના......... ....૫ ભાંગા,
૭૬૬૧ ભાંગા ઘટે છે. બાકીના-૧૩૦ ભાંગ ઘટતા નથી કારણ કે એકે૦, વિકલે), લબ્ધિઅપવતિ૮-૧૦, આહામનુ0 અને કેવલીને સમ્યકત્વગુણઠાણું હોતું નથી.
૩૦૬