________________
મળલ છે. એવામાં અને તે થાય એ
માદ અને તેમાં
સમારેહના અતિથિવિશેષ શ્રીમાન ચિત્તરંજન ડી. શાહ
s. E, M.] સૌમ્ય સ્વભાવ, વિશદ વ્યક્તિત્વ અને સૌજન્યભર્યા સકારથી - સહુને પ્રભાવિત કરનાર શ્રીમાન ચિત્તરંજન ડી. શાહ આજે સમાજનું
અનેરું આકર્ષણ કરી રહ્યા છે. પિતા દામોદરદાસ કરશનદાસ અને માતા વિજયા બહેનના સુસંસ્કારો તથા સેવાપરાયણતા તેમને વારસામાં મળેલ છે. એકવીસ વર્ષની ઉમરે બી. એસસી. થયા પછી તેમણે
વ્યવસાયમાં ઝંપલાવ્યું અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા જ ગયા. જે. ચિત્તરંજન એન્ડ કાં; કેમીફાઈન, શાહ એન્ડ મહેતા, એન. એલ. મહેતા શાહ એન્ડ એસોસિયેસ, જ્યુપિટર એકસપાસ આદિ અનેક પેઢીએનું તેઓ કુશલતાભર્યું સંચાલન કરે છે. સને ૧૯૭૫ માં તેમણે અંધેરી ખાતે લાખ રૂપિયાના ખર્ચે બહાર” નામનું અદ્યતન સિનેમાગૃહ બાંધ્યું અને સને ૧૯૭૬-૭૭માં વલી ખાતે તેનું જોડીદાર “સત્યમ” નામનું સિનેમાગૃહ તૈયાર કર્યું. કાંદીવલી પૂર્વમાં ઝાલાવાડ હાઉસીંગ સોસાયટીના ચેરમેન તરીકે સંસ્થા તરફથી “લાભ પણ નહિ અને નુકસાન પણ નહિ” એ ધોરણે ૫૦ ફલેટો બાંધી આપ્યા છે. વલમાં સેપ્યુરી બજાર નજીક મનીષ કોમર્શિયલ સેન્ટર નામની ભવ્ય ઈમારત પણ તેમનું સર્જન છે.
શ્રી ચિત્તરંજનભાઈએ વ્યવસાયના વિકાસની સાથે સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સારે રસ લીધે છે. સને ૧૯૬૪માં અંધેરી લાયન્સ કલબના સભ્ય થઈ, જુદા જુદા હોદ્દાઓ ભોગવી પ્રમુખ બન્યા છે અને ડેપ્યુટી ડ્રિસ્ટ્રીકટ ગવર્નર સુધી પહોંચ્યા છે. તેમના પ્રમુખપદ દરમિયાન તેમણે વિવિધ પ્રકારની સેવાઓ બજાવી છે. રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિ માટે “યુથ એકસચેન્જ પ્રોગ્રામ” નક્કી