________________
જીવન
૨૫
ગીરની વિશિષ્ટતા
આ આગબોટમાં દુલાભાઈ એક દિ' મહુવાથી ગીરને દક્ષિણ ખૂણે ગુપ્તપ્રયાગ. મહાપ્રભુજીની બેસીને મુંબઈ ગયા. તે વખતે દરિયાના લોઢ લેતાં બેઠક. ત્યાંથી આથમણા ચાલે કે પ્રાચી આવે. પાણી અને નજરની ક્ષિતિજો જમણી બાજુ દેખાતે નૈઋત્ય તરફ સોમનાથ મહારાજ, ને ભગવાન શ્રીકૃષ્ણની કાંઠે જોઈ જોઈને એમના મનમાં એ કાંઠાને અડીને સ્વધામ યાત્રા. પૂર્વ બાજુ ઊના પાસે વાવરડા ગામે આવેલાં સ્થળોના પિતાના સંભારણાં મનમાં તાજાં થયાં. લાલ સ્વામીની જગ્યા અને આથમણો ગઢ ગિરનાર. એ લખે છે કે, આમ તરફ દેવ મંદિરોથી વીંટાએલ સૌરાષ્ટ્રની
સંભારણાં ગીરને એક નાને ટુકડે–
“સંવત ૧૯૯૦ના ફાગણ માસમાં હું મુંબઈ ગયે સતિ ને શૂરની માતા, સંત ને ભક્તની પ્રસુતા; ત્યારે મહુવાથી આગબોટમાં બેઠો હતો. તે સમયે કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્રની ધરણી.
મહુવાના બંદરથી દીવ સુધીના દરિયાકાંઠાનાં, સારાયે ભારતવર્ષમાં કેસરી સિંહ જે કયાંયે આગબોટમાંથી જોયેલ જૂનાં સ્થળનું આ વર્ણન છે. થતા હોય છે તે આ ગીર ભૂમિમાં.
બંદરેથી આગબોટ ચાલે છે. કતપુર (કુંદનપુર) એનાં ભેળાં ને ઉજળાં હૈયાવાળા માલધારી પાછળ રહે છે. પટવા અને ખેરાના દરિયામાં “ધમણું" માનના જે અતિથિસત્કાર ક્યાંય જોવા નહિ મળે. નામે એક ખડગ ઊભેલ છે ત્યાં ખોડીયારનું સ્થાનક છે.
ગીરમાં ખાસ કરીને આહીર, ચારણ, ભરવાડ, - ત્યાર પછી ચાંચ આવે છે. તેને જોઈને ચાંચિયા રબારી, મુલતાની કાઠી, બાબરિયા અને કેળીઓની યાદ આવે છે. ચાંચ અને શીઆળ બેટ વચ્ચેના વસ્તી છે. ગીર બહુ નાનકડો પ્રદેશ : પૂર્વમાં ડેડાણ બારામાંથી ઉત્તરમાં પીપાવાવનું મંદિર દેખાય છે. અને આથમણા બિલખા, ઉત્તરમાં નાની ધારી અને તે જોઈ આઠસો વરસ અગાઉ થઈ ગયેલ ગાગરનગઢના દરિયાદુ હડમડિયા. બંને તરફ ૩૫-૩૫ ગાઉને પને રાજા પી ભગત સાંભરે છે. પીપા ભગતને ઘણી આ ગીર ધરતી સૌરાષ્ટ્રની શોભામાં વધારો કરી રાણીઓ હતી, પણ તે વૈરાગી બની જ્યારે રાજપાટ રહી છે. આખી ગીરમાં દોઢસે જેટલાં નેસડા છે. છોડે છે, ત્યારે ફક્ત એક અણમાનીતી સીતારાણી કલાપીએ બહુ જ ઉચિત ભાખ્યું છે :
વેરાગણ બનીને પતિની પાછળ ચાલી નીકળે છે. “માયું તેનું સ્મરણ કરવું
દ્વારકાની જાત્રા કરી તેઓ પીપાવાવ આવીને રહે છે. એય છે એક લહાણું.”
એક દિવસ ઘણા સાધુ આવી ચડે છે. ઘરમાં અનાજ એ અરસામાં ભાવનગર-મુંબઈ વચ્ચે અઠ- નથી. એટલે સીતામાતા પડખેના ઝેલાપુર ગામે વાડિયાની એક સ્ટીમર સરવીસ ચાલતી. મંગળવારે વાણિયાને ત્યાં અનાજ લેવા જાય છે. રેઢા પછીના ભરતીના સમયે ઉપડતી ને ગુરુવારે રાતે પાછું આવવું એવી શરતે વાણિયો અનાજ સવારના ૭-૦૦ વાગે મુંબઈ પહોંચાડતી.
આપે છે. ચોમાસાની રાત છે, વરસાદ વરસે છે, ભાવનગરથી મુંબઈના રૂપિયા ચાર, અને મુંબઈથી એટલે પીપે ભગત પિતાનાં પત્ની સીતામાતાને ભાવનગરના રૂપિયા પાંચ એનું ભાડું હતું. ભાવનગર પિતાની કાંધ પર બેસાડી ઝોલાપુર લઈ જાય છે. ઉપરાંત મહુવા, જાફરાબાદ, નવી બંદર અને દીવથી બીજા હૈયે ચડે છે ગીગારામ મહંત. તે હાલના એ પેસેન્જર ચઢાવતી–ઉતારતી.
- મહંત રામદાસના ગુરુ. તે પુરુષાથી બાવાએ તે ઠેઠ
::
દુલા ઘણા સમૃણિ
::
દુલા કાગ-૪