________________
સ્મરણાંજલિઓ
૧૩૫ તેમની “રાષ્ટ્ર ભક્તિ અને લેકસાહિત્યની સેવા” ચારણી સાહિત્ય અને લોકસાહિત્યના તેઓ અમર છે–અમર રહેશે.
મૂર્ધન્ય વિદ્વાન હતા. એમના બુલંદ કંઠ વડે એમણે મુંબઈ – રતિલાલ શેઠ (જન્મભૂમિ) લેકસાહિત્યને લોકજીવન સાથે અનુસંધિત કર્યું.
આજના યુગમાં એમના જેવા પરમ સારસ્વત વિરલ રાજવી કાળ, ગાંધીયુગ, રવિશંકર મહારાજ વિભૂતિ ગણાય. અને વિનોબાની અસરો, આજના સમયના ફેરફારો- રાજકોટ –ડ, ઈશ્વરલાલ ૨, દવે બધું નિહાળ્યું. કવિ હૃદય પર તે સર્વની છાપ પડી અને કાવ્યો દ્વારા તે પ્રગટ થઈ. અમારા સર્વ પર
અહીં ગુણીજને છે તેઓશ્રી-સંસ્કાર, માનવતા, શુદ્ધ ભારતીયપણાના આકાશવાણીના ટેપ રેડિગ માટે જૂનાગઢના વિચારો મૂકતા ગયા છે. ગુજરાતી સાહિત્ય તેમનાં ચારણી સાહિત્ય વિદ્યાલયમાં એક નાનકડો ડાયરો કાવ્યોથી સમૃદ્ધ બન્યું અને સુંદર સુવાસ ભક્તકવિ મળેલ. આજની શરૂઆત શ્રી મેરુભાભાઈ કસુંબીને મૂકતા ગયા,
રંગ'થી કરે, એવો સૌનો આગ્રહ થતાં મેરુભાભાઈએ - જૂની પેઢીનો તેજસ્વી તારે ખરી પડો. તે શરૂ કર્યું, જ્યાં “
બિસ્મીલ બેટા' વાળી કડી પ્રેમાળ, ભક્તિપૂર્ણ હૃદય શેકું પણ આજે મળે આવી ત્યાં ભગતબાપુએ વચમાંથી વેણ ઝડપી લીધુ એવું નથી. ઊંડું દર્દ સહેવું રહ્યું.
અને કહ્યું કે “બિસ્મીલ બેટા” એટલે કેવા ? અને “માતા માંડવા-ચાંદોદ
-નરેન્દ્રસિંહ મહીડા તારે બેટડો આવે' એ ગીત શરૂ કર્યું. બપોરનું જિ. વડોદરા
જમવાટાણું કયાં વહ્યું ગયું તેની ખબર રહી નહિ.
ડાયરામાંથી એક ભાઈએ પૂછ્યું: બાપુ, આવા * મેઘાણીભાઈ જતાં કાગબાપુ એક જ એવી તે તમે કયારેય નથી ખીલ્યા, આજ આમ કેમ ? વિરલ વ્યક્તિ રહી હતી કે જેના થકી સૌરાષ્ટ્રની ત્યારે ભગતબાપુએ પિતાની મામિક વાણીમાં જવાબ લોકસંસ્કૃતિની જાળવણી થઈ. આપણા લોકસંસ્કાર, આપેલ કે, ભાઈ, કઈક જલસા કે સભામાં જઈએ લેકકલા અને લોકસાહિત્ય તેમના ભગીરથ ય અને ગાતા હોઈએ ત્યારે શ્રેતાઓની સામું જોઈને દ્વારા પ્રતિષ્ઠા પામ્યાં. તેમના જવાથી આજના યંત્ર ગાવું પડે. કયારે તળિયું પડે તેને ભરોસે નહિ. યુગમાં એક વણપુરાયેલી ખોટ રહેશે.
સભા-જલસા માટે ઊભા કરેલ માંચડા અને ફાંસીના ભવન્સ કલા કેન્દ્ર
માંચડામાં કાંઈ ફરક નહિ. ક્યારે ગાળીયા પડે, મુંબઈ –નિરૂપમા-અજિતભાઈ શેઠ પાટિયું ખસે ને ચઢી જવાય તે કહી શકાય નહિ !
જાહેર કાર્યક્રમમાં આવું થાય. જ્યારે અહીં તે તેમના નશ્વર દેહ ભલે નાશ પામે પણ તેમની ગુણીજને જ ભેગા થયા છે. સૌને ઊંડો રસ છે કૃતિઓ અને લોકસાહિત્યમાં તેમણે આપેલા અમૂલ્ય ત્યારે ન ખીલીએ તે કયારે ખીલીએ ? ફાળા દ્વારા તેઓ સૌના દિલમાં અમર રહેશે. અમરેલી
–શશીકાન્ત ભટ્ટ અમદાવાદ
કૃષ્ણ અગ્રવાલ તા. ૬-૪–૭૭
(
કણિી દુલારા રકૃત્તિ-કણ
શો
UN
DO