________________
૧૪૦
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ ધૂળના ઢેફામાંથી અમૃત નીચવી લેકહૈયે માના ખરેખર મર્દાનગીના પ્રતીક સમા નીડર અને ધાવણની સરવાણી વહાવી. અને જ્ઞાનીઓનાં જ્ઞાન નિઃસ્વાર્થપણે જીવન જીવેલા સ્વ. દુલા કાગના લાજે–વામણાં દેખાય તેવી પ્રચંડ કલમ દ્વારા લેકના અવસાનથી ધરા ગુજરીએ પોતાને એક પોતે હૃદયમાં શારડીઓ ફેરવતી જીવતી કવિતાઓ અમર પુત્ર ગુમાવ્યો છે. કરી છે. કાગ બાપુને ગ્ય અંજલિ તે જ ગણાય, સ્મૃતિ સાહિત્ય મંદિર –પુરુષોત્તમ પી. પારેખ જ્યારે આ લોકસાહિત્ય મનોરંજનમાંથી માના ધાવણ વીરાર
એન. મેજીસ્ટ્રેટ તરફ વળે ! મુંબઈ
–વિનોદ મહેતા
તેઓ પરમ મનનશીલ, તત્વચિંતક તેમ જ
પરમ વિચારક અને સર્વ પ્રિય લેકકવિ હતા. તેમની મૃત્યુ જેણે સ્વીકાર્યું નથી' એવી લેકવાણીના કવિતાઓ ભક્તિ, શૌય, સત્ય, નીતિ, કરુણા, ન્યાય તેઓ ધૂરંધર પુરસ્કર્તા હતા. ચારણે વાણીને સાચવી તેમ જ રાષ્ટ્રપ્રેમસભર છે. તેમના અવસાનથી છે. વાણીને સાચવનાર ચારણોની યાદી જ્યારે ઈતિ- ભારત તેમ જ સૌરાષ્ટ્ર-ગુજરાતને જે ખોટ આવી હાસ કરશે ત્યારે ભગત શ્રી દુલા કાગનું નામ આગલી પડી છે તે કદીયે પૂરાય તેમ નથી. તેઓ ભલે આજે હરોળમાં મૂકશે.
આપણી વચ્ચે નથી પણ તેમની પરમ પ્રેરણામયી. મુંબઈ – જયંતીલાલ દેવીદાસ પારેખ કવિતાઓ તે આજે પણ આપણને સત્યમ્, શિવમ
સુંદરમ તરફ જવા પ્રેરી રહી છે. તેમની લોકપ્રિય કવિશ્રી તે જીવનમાં ખાટી ગયા છે. તેમનાં
કવિતાઓ, ભજન તેમ જ ભક્તિ અને રાષ્ટ્રગીત
અનંત કાલ સુધી માનવજાતિને પ્રેરણા આપતાં રહેશે. કાવ્ય જ તેમને અમર રાખશે. તેમનું ગાયેલું
અને આ રીતે તેઓ સદાને માટે અમર રહેશે. કવિતા ગાવાવાળા તે ઘણા હશે-પણ સ્વયં સ્ફરણાથી કવિતા કરવી અને તત્ત્વને રજૂ કરવાની
શ્રી. કબીર આશ્રમ –મહંત રામસ્વરૂપદાસજી
જામનગર ગુરુ શ્રી શાંતિદાસજી મહારાજ સાહેબ. તથા ગંભીર-લયબદ્ધ અવાજ સાંભળ્યા જ કરીએ, કદી થાકીએ નહીં, કંટાળો આવે જ નહીં–એવા વિભૂતિ જેવા કવિ આ જમાનામાં દુર્લભ થશે.
નાનકડા ગામમાં રહી રાજ્યદ્વાર સુધી જેણે તેમણે તે જીવી જાણ્યું છે. આપણે આપણા કીતિ મેળવી એવા સૌરાષ્ટ્ર કેસરીના અવસાનથી સ્વાર્થને રડીએ છીએ.
આપણે બધા ગરીબ બન્યા છીએ. મુંબઈ –વૃજલાલ પ્રભુદાસ મુંબઈ
–ણીશંકર એમ, એઝા
ગુજરાતના લોકલાડીલા અને ભારતભરમાં ખ્યાતિ પામેલા મહાકવિ અને લેકસાહિત્યના પ્રણેતા શ્રી. દુલાભાઈ કાગના અવસાનથી ગુજરાતે ખરેખર એક નરરત્ન ગુમાવ્યું છે.
ભગત બાપુ તે કરુણા, દયા, સ્નેહ, સૌજન્ય અને સદ્ભાવસભર જીવન જીવી ગયા. તેઓ આપણા સમરત દેશ અને વિદેશમાં પણ-જ્યાં ભારતીઓ વસે છે ત્યાં બધે, તેમના શુભ નામ અને કામની
ઝરી - કવિઝા દુલા કાગઐતિ-ગૂંથી