________________
૧૭૬
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ કથાઓનું પિત જુદું જુદું જોવા મળશે. પણ વિવેચનમાં જેને કઠોર વાસ્તવવાદ કહે છે તેમાં લેક સમગ્રતયા એમ કહ શકાશે કે લેકકથાની ભાષામાં સાહિત્ય બહુ ઓછી વાર બંધાયેલું રહે છે. અલબત્ત, બેલાતી ભાષાનું જ પણ અતિ ઘનિષ્ઠ અને બલિષ્ઠ લેકજીવનના કપરામાં કપરા, વિષમમાં વિષમ પ્રસંગે રૂપ જોવા મળે. રૂક્તિ બની ચૂકેલા ભાષાપ્રયાગનું સ્વીકાર તે કરે છે, પણ ઘણી વાર તેમાં રોમેન્ટિક અસાધારણ સામર્થ એમાં પ્રગટ થાય. એમ પણ તો જાણે અજાણ્યેય ઘુંટાતાં રહે છે. જે કંઈ જોઈ શકાશે કે લોકકથાના કથનાત્મક ગદ્યમાં વાગ્મિતા અતિ પરિચિત અને સામાન્ય છે, તેમાં ચમત્કૃતિને (rhetoric)નાં તો બળવાન રૂપમાં સક્રિય બન્યાં પુટ બેસે તે રીતે કશુંક દંતસ્થાનું તત્ત્વ તેમાં ભળે હોય છે.
છે કે પછી તેમાં mythનું આરોપણ થાય છે. લેકસાહિત્યના નિર્માણમાં પ્રચ્છન્નપણે બે લોકસાહિત્યની આ પ્રકારની પ્રવૃત્તિ સામે સર્જાતા ભિન્ન વલણો એકીસાથે કામ કરી રહ્યાં હોય છે. “અભિજાત” સાહિત્યની ગતિવિધિ વિરોધમાં મૂકીને એક બાજુ પુરાણ, ઇતિહાસ કે પ્રાચીન સાહિત્યનાં જોઈશું. એ તે સુવિદિત છે કે “અભિજાત' સાહિત્યની ગૌરવવંતાં લોકોત્તર પાત્રો કે અસાધારણ પ્રસંગોને રચનામાં કળા સૌંદર્ય અને સર્જકતાનો ખ્યાલ લેકકવિ પિતાને પરિચિત સામાન્ય લેકજીવનના એનાં કેન્દ્રીય પરિબળો રહ્યાં છે. આધુનિક સાહિત્યનો સંદર્ભે એવી રીતે યોજે છે કે એનું સામાન્ય રૂ૫ સર્જક હવે સર્વથા અંગત અને વૈયક્તિક સંવેદનને પ્રગટ થાય. મૂળની પ્રતિમાની લકત્તર ઝાંય ઓછી મૂર્ત રૂપ આપવા પ્રવૃત્ત થયો હોય છે. તેમાં કે આ થાય. બીજી બાજુ, લોકજીવનનાં અતિ સામાન્ય સદીમાં “નિરપેક્ષ કળા” (Absolute Art)નો પાત્રો અને પ્રસંગોને વારંવાર તે રોમેન્ટિક સ્પર્શ આદર્શ કળાના ક્ષેત્રમાં નવી શક્યતાઓ બતાવતા આપી તેમાં નવી લકત્તર ઝાંય આપે છે. એક બહાર આવ્યો છે. એમાં સામાજિક પ્રશ્નોનું સીધું લેકગીતમાં સીતાને એની સાસુ ઠપકાનાં વેણ કહે અનુસંધાન લગભગ તૂટી જવા આવ્યું દેખાય છે. છે ત્યારે એ પ્રસંગની આખી રજૂઆત સામાન્ય આધુનિક લેખક લકસંઘનું “મુખ બનતું નથી. સંસારજીવનમાં જોવા મળતા સાસુ-વહુના સંબંધની બલ્ક, એથી અળગો થઈ તે સ્વકીય દર્શનનું “વિશ્વ નિર્દેશક બની રહે એવી લૌકિક સ્તરની જોવા મળશે. ‘રચવામાં તલ્લીન બન્યો છે. આસપાસના લોકજીવનનાં બીજી બાજુ, મોટાં ખોરડાંની વહુ સાસરિયાંની પ્રતિ- સંદર્ભે જે તેની કૃતિમાં પ્રવેશે છે તે એમાંય એક ઠાને ધોકો લગાડે એવી વાત કરે છે એ પ્રસંગ પ્રકારનું તેનું critical attitude કામ કરતું રજૂ કરતાં એનો લોકકવિ એને ગોરાંદેર તરીકે વર્ણવે જોવા મળશે. ખરેખર તો પિતાની બહારના અને છે, અને એની સેનલવણ કાયાનું લેકોત્તર રૂપ અંતરના વિશ્વમાં તેને અરાજકતા, વિસમતા અને પ્રગટ કરી આપે છે. પતિના હાથે વખડાં પી જતી વિસંગતિને પરિચય થાય છે. એટલે પતીકા સત્યની ગેરાંદેના આત્મવિલોપનની કથામાં એ રીતે એક શધમાં તે પોતાના એકાકી અવાજ (lonely voice) અનોખી રોમેન્ટિક આભા વરતાય છે. સમસ્ત લેક. ની શોધ કરે છે. ટોળાંઓનાં સૂત્રોચ્ચારણે, સમૂહ સાહિત્યમાં વાસ્તવિક લેકજીવનના ભાવો અને પરિ. માધ્યમ દ્વારા પ્રસારિત થતાં ખંડિત સત્ય, અને સ્થિતિઓ કેવું રૂપાંતર સાધે છે તેનું અવલોકન વિતંડાવાદી આભાસી સત્યથી તે પોતાના અંતરના એ રીતે ઘણું જ રસપ્રદ બની રહે એમ છે. આધુનિક સ્વરને સુરક્ષિત રાખવા ચાહે છે. આ સાથે, કળા
((((((((કuિી દુલા કાગ સ્મૃતિ-ઝાંથ))))