________________
સ્મરણાંજલિ
૧૪ કાયમી સુવાસ ફેલાવી ગયા છે. તેમના લેકભોગ્ય તેમના ભક્તિસાહિત્યના લાખો પ્રશંસકોમાંને અને ગેય ગીતે જીવનના તલસ્પર્શી અનુભવની હું એક છું. તેમના જવાથી ગુજરાતી જોકસાહિત્ય ચાળણીમાંથી ગળાઈ–ગળાઈને ટકયાં છે,
અને ખાસ કરીને ભકિતસાહિત્ય ખૂબ ગરીબ એક જ વ્યકિતમાં કવિતા રચના, તેનું ગાન બન્યું છે. જેમના સાહિત્ય રસપાનથી રોમેરોમ અને કથનને વિરલ ત્રિવેણી સંગમ ગુજરાતને પુલકાવલી વળે એવો ભડવીર ભક્તકવિ રાષ્ટ્રને આંગણે વહેલ છે.
મળવો મુશ્કેલ છે. કેઈ એક જ વાદ, એક જ પક્ષ, અમુક ડેલી કે મુંબઈ
–એચ. વી. સોમૈયા અમુક ડાયરાના જ મહેમાન બની રહેવાને બદલે, પિતે એકધારા સ્નેહ–આદરભાવને સતત સિંચન
લોકસાહિત્યના અડાબીડ ટેકણહાર કરવામાં અડગ રહ્યા છે તેમના યશસ્વી જીવનની
લોકસાહિત્યને મોભ તૂટ. આમેય આપણું અણમોલ સિદ્ધિ છે.
લેકસાહિત્ય તૂટું તૂટું થઈ રહ્યું છે. ભગતબાપુ ભાવનગર –કાળીદાસ ત્રિવનદાસ વ્યાસ
જેવા અડાબીડ એના ટેકણહાર બનીને ઊભા હતા. નિરંજન કાલીદાસ વ્યાસ
એ ટેકો હવે ગયે. લોકસાહિત્યને ઈમેલ કયાં સુધી
ટકશે તે જોવાનું રહ્યું. બાપુ જોડે તેમને સંબંધ ગાઢ હતે. એમને
આમેય જોકસાહિત્ય નિરાધાર હતું. હવે નધણિપ્રભાવશાળી ચહેરો, વાત અને વાર્તા કરવાની રીત,
યાતું બન્યું. લેકવાણી–લેકબોલીને હવે સભાઓમાં ભાષામાંની લકસંસ્કારિતા, એ બધાં અદ્ભુત હતાં.
ને ડાયરામાં કોણ લાડ લડાવશે ? લેકસંસ્કૃતિનું એમને ગાતાં સાંભળતાં નાદબ્રહ્મને રણકો કાને પડતો
ઊંડું અને મર્માળું દર્શન હવે કોણ કરાવશે ? લેકહોય તેવું અનુભવાતું. “કુંભારનો ચાકડો, હજુય
સંસ્કૃતિ વિકૃત થવા બેઠી છે. એને મોઢે, ચાડિયાના કાનમાં ગુંજે છે.
મોઢે ચડે એવા લપેડા બાઝવા લાગ્યા. ભગતબાપુ રિબંદર –સંતોકબહેન નાનજીભાઈ મહેતા
જેવા લોકસંસ્કૃતિના ધૂરંધરની એક પીંછી ફરતી
ત્યાં એ લપેડા ઉખડી જતા અને લોકસંસ્કૃતિનું આર્થિક રીતે કાયમ નબળી ચારણ જ્ઞાતિએ મોટું જોવા જેવું લાગતું. હવે આ વિકૃતિને કોણ પૂ. સનબાઈમાના અવસાનથી આધ્યાત્મિક આધાર રોકશે ? અને કવિ કાગના અવસાનથી સાહિત્યને મહાકૂંભ બાપુ ડાયરે બેસતા ત્યારે ડાયરાની વાણી સડે. ખે. ઈતર સમાજને આપણું ગૌરવ સમજાવવા
ડાટ વહેતી, ગ્રામજનો હારે ગોઠડી માંડતા ત્યારે દેખાડી શકીએ એવું કાંઈ આ ચારણ જ્ઞાતિ પાસે
ગામઠી વાણી સોળે શણગાર સજીને રમણે ચડતી; હવે નથી, એટલી હદે અનાથ આ બે મૃત્યુથી
વિદ્વાનની સભામાં બાપુની વાણી આભને ટોડલે બન્યા છીએ.
રમતી ને સાત પાતાળના તાગ મેળવતી; રજવાડી મુંબઈ ૨૩–૨–૧૭૭ – મનુભાઈ ગઢવી
ચોતરે એમની વાણી અનેક આંટીઘૂંટી ઉકેલતી. મોટા મોટા મા’જન અને મોભીઓ વચ્ચે બાપુ
જ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથની