________________
૭૨
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ થતાં સ્પંદનો, એની રજૂઆતના કારણે પછી કઈથી દુલાભાઈના સાત્વિક ભોજનનો લાભ લઈ શક્યો રોકાતાં નથી. મજાકમાં બાપુએ ત્યાં કહેલું, “મુંબઈ નહીં એને મને વસવસો રહી ગયે.” બાપુ વચ્ચે અમદાવાદથી આવેલાં અમારા સહુની વાત તે અહીં બેલી ઊઠડ્યા : “ભાઈ ! તમે મને ય ન લેવા દીધો ! ભક્તકવિને આંગણે જના કાઠિયાવાડમાં થોડીક કાલે કાંસાની તાંસળીમાં દૂધ ઉપર ઘી નાંખીને પીવા જમીન ધરાવતાં ગામનાં અર્ધા કાઠી જેવા “ધરાર, આપેલું ત્યારે તમે એને દીવેલ ગણાવીને મને ય ધની”, “સૂદને ગાંગડે” ગાંધી થયેલાં જેવી જ પીતે બંધ કરી દીધો, એ ભૂલી ગયા?” ગણાય. તમારી ધરતીના આ લેક કવિને સાંભળવા મા ધરતીની ફોરમ ભરેલી કવિતાને ઉદ્દગાતા જ રાતોના ઉજાગરા કરતે આટલે માનવસમુદાય આજે અનંતતાને પથે સીધાવી જતાં લેકસાહિત્યની રહ્યો છે. અમને તો અહીં કોઈ નામથી ય ઓળખતું માળાના મણકા તૂટી ગયો કે પછી એમના અને નહીં હોય, પણ ધરતીના ભક્તકવિની જે ધજા મેઘાણીના જતાં એ લોકસાહિત્યની માળા જ તૂટી ફરકી રહી છે એને રૂડે પ્રતાપે જ અહીં સહુ પડી એ હૃદયને થડકારો થઈ આવે છે ! હવે તે ઉભરાઈ રહેલાં તમને સહુને જોઈને અમારા જેવા વીતી રહેલા સમયની પ્રતીક્ષા જ કરવાની રહી ને? બે દિવસ ભલે મજા માણીને ભ્રમણામાં પડ્યા શું એ સ્થાન ખાલી જ રહેશે? પાથર્યા રહે !”
એમના પરમ મિત્ર મેઘાણી જ્યારે આ પૃથ્વી સહુ સારસ્વતોને ચાર ચાર દિવસ સુધી, ભાત- ઉપરથી ગામતરૂં કરી ગયા ત્યારે એમને માટે જે ભાતનાં ભેજને ખવરાવીને દુલાભાઈ એ ત્યાં ઉપ- મરશિયું લખેલું તે દુલાભાઈને માટે કયાં સર્વથા સ્થિત સાહિત્યકારોને સાવરકુંડલાને દેશી ઉનને સીત્તર યોગ્ય નથી ? રૂપિયાની કિંમતને ધાબળો ભેટ આપીને સન્માન
ત્યાગી ગયે, તપસી ગયે, એ સંત સોરઠને ગયો! કરેલું ત્યારે તીન્દ્ર દવેએ એમની રમૂજી શૈલીમાં હસતો ગયે, તો ગયે, સંસારી ગયે, કહેલું “મજાદરમાં મજા ન પડે તે એ નામ જ
સંન્યાસી ગયે! ખોટું ગણાય. મારા એકવડિયા શરીરના કારણે
જિક કવિશ્રી દુલા કાગ સ્મૃતિ ગ્રંથ
.
.