________________
કવિશ્રી દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ વરસી વર્ષા અને વીજળી ચમકી ગઇ.
મૌન રહે ? તેમણે શામળ બાવની લખી અને મને વૃષ્ટિના વારમાં ખલક બુડી
જૂનાગઢમાં સ્વ. શામળદાસ ગાંધીને બંગલે આપી. અંબરે રંગના સાથીયા પૂરતી
મેં ત્યાં જ વાંચી. છેલ્લે પાને એક દુહો લખી તેમને મૂકી સંધ્યા ગઈ રાત રૂડી.
વંચાવ્યો. ગંભીર વાત કરતા હતા ત્યાં વાંચી તે કલાપી છંદ કેકારવે કકળતાં વિરહની વેદના કાંઈ ઊંડી
ખડખડાટ હસ્યા. તેમના હાસ્યના પડઘા પડયા. રાજ અટારીએ ટહુકતા મેરેલા સુણું ગહેગાટને આવ ઉડી.”
સૌરાષ્ટ્ર સરકારના મુખ્ય મંત્રીશ્રી સ્વ. ઢેબરભાઈ કવિરાજે પ્રેમભર્યો ઉત્તર પાઠવ્યો કે
તથા પ્રધાનમંડળના અન્ય સભ્યોમાં તેમનું માન
અતિ ઘણું હતું અને પિતાના આ સંબંધનો ઉપયોગ અવસર આવે આવશું, તને મળવા તારે ઘેરઃ
તે જેમને અન્યાય થયે હોય કે થતો હોય તેને દૂર કરશું લીલા લહેર, પેટ ભરી પાટણના ઘણી.
કરાવવામાં કરતા. ઊંચી ડાળે કાગ બેસે પછી નીચે ઈશ્વરની કૃપાથી મારા નાના ભાઈ સેમેશપ્રસાદનાં વાળાને તેને મેળાપ થાય નહિ. અત્રે અમે જૂના લગ્ન આવ્યાં. તા. ૩-૫-'૩૮ના રોજ મેં કંકોત્રી મિત્રોને મળવાનો પણ વારો આવે નહિ. એમાં સાથે એક કાવ્ય લખ્યું. કવિરાજને આ કાવ્ય બહુ એકવાર હું રાજકોટ ગવર્નમેન્ટ ગેસ્ટ હાઉસમાં પ્રિય હતું. તે વારંવાર બોલ્યા કરતા.
ઉતરેલ અને કવિરાજની સવારી આવી, પણ ભેગા
પંદર વીસ માણસ. એક ને એક કામ. બીજાને મારે ઘેર આવજે દુલા-દુલે મારે ઘેર આવે તે
બીજુ. કવિરાજ ત્રણ દિવસ રહ્યા પણ અમારે ભેગા ઝુલાવું ખાટને ઝુલા. બેસીને વાત કરવાને વારો જ આવ્યો નહિ. દિવસ આમ અમારો સંબંધ ગાઢ થતો ગયો. તેમનાં
આખો ઓફિસોમાં. રાત્રે પ્રધાનશ્રીએજ ત્યાં દાયરામાં. કાવ્યો મારી જીભે રમતાં થયાં. લગભગ આખી
જતી વખતે તેમણે મને કહ્યું : કાગવાણી કંઠસ્થ થઈ ગઈ પણ મને જે આકર્ષણ “રેકાણા રાજકેટમાં ત્રણ દિવસ ને ત્રણ રાત, હતું આ સોરઠી ધરાના અડીખમ શાયરનું એ એને પણ વેળુ ન કરવા વાત આવી નહિ એક અધઘડી.” વિશિષ્ટ સગુણનું. જે વિચારે તે બેલે, જે બેલે તે
હું પણ કચવાણ હતા. મેં થોડા દુહા લખી આપ્યા. પાળે અને ચમરબંધીને પણ જેવું હોય તેવું સ્પષ્ટ
સતયુગમાં સીતા સતિ એના રામ પતિ પરમેશ સુણાવે. કેઈની ખુશામત નહિ, કોઈને હાજી હા એમ એય પહેલાં એક તું કાગ હતો કવેશ નહિ. હૃદય પણ અરીસા જેવું સ્વ. વાણી ગંગા પણ કાપરમાં થઈ દ્રપદી એને પાંચ પતિના પ્રેમ જેવી નિર્મળ અને મન દરિયા જેવું વિશાળ.
એવી તારી ગત થઈ કાગા કહેને કેમ.” આઝાદી આવી અને જૂનાગઢની આરઝી હકુમતનાં
મજાદર જઈ તેમણે જવાબ લખ્યો એ અહીં સૈન્ય જૂનાગઢ ઉપર ચડયાં. સૌરાષ્ટ્રના શાયરોને
આપતો નથી પણ તેમણે મારો કટાક્ષ સ્વીકારી લીધો. સો વર્ષ પછી યુદ્ધ જેવાનો અને યુદ્ધે ચડતા મહા
- કવિરાજે “બાવન ફુલને બાગ” લખ્યો. મને રથીઓને ખમકારવાને વારે આવ્યો. કવિરાજ કેમ નકલ મોકલી. પૂઠું ઉઘાડતાં જ વાંચ્યું કે “સર્વ
*
*
*
નહિ કવિન્રી દુલા ઉગ ઋd-jથી