Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
ધર્મ નીતિની કેળવણી.
(એપ્રિલ.
સૂત્રેનું શિક્ષણ ૧૨ વર્ષની ઉમર થયા બાદ અપાવવું જોઈએ અને તે વ્યાકરણ, સ્કૃત તથા માગધીને અભ્યાસ કરાવ્યા બાદ આપવામાં આવે તે વધારે શ્રેષ્ઠ છે.
શાહ ડાહ્યાભાઈ હુકમચંદ, લીડર. બાળવયથી ક્રિયાકાંડના પાઠે મુખે કરાવાય છે પણ અર્થ સમજ્યા સિવાય તે પગી નથી. વલી નિશાળના બીજા પાઠોના બોજાથી, તે પાઠ ભૂલાઈ નિરૂપયોગી વડે છે. માટે ડું પણ અર્થ સહિત તથા બાળકને ઉપયોગમાં આવે તેટલું જ ખપાઠ કરાવાય તે ચગ્ય લાગે છે.
પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજ.
મુનિરાજ શ્રી કેશરવિજયજી. વિદ્યાથીને બાળવયથી જ ક્રિયાકાંડનાં સૂત્રને માત્ર મુખપાઠ કરાવવાની જે રૂઢી ડી ગએલી છે તે સારી નથી. અમુક ક્રિયામાં અમુક લાભ સમાએલા છે અને તેના મુક હેતુ છે અને તે કરવાની આવશ્યકતા છે એમ સમજાવવાથી સૂત્રે મુખપાઠે રવા એ પિતે પિતાની મેળે કર્તવ્યને અવશ્ય સ્વિકારશે તે કરી લેશે. ફરજીઆતની
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી. - ક્રિયાકાંડના સૂત્રોનાં સુગમ રહસ્યાર્થ પ્રચલિત દેશ ભાષામાં ઉતારી ઉપદેશવામાં–
ખવવામાં-કંઠાગ્ર કરાવવામાં આવે તો વિશેષ લાભપ્રદ થાય એમ છે; આ વાત અનુવિમાં આવે એવી છે. સૂત્રપાઠને નિષેધ કરવો એમ કહેવું નથી; પછી ભલે એ ત્ર કંઠાગ્ર કરવામાં આવે.
જરૂર નથી.
માગધીભાષા વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં દાખલ થાય ત્યારે પછી ભલે મૂળ ત્ર-ભાષા દ્વારા શાસ્ત્ર અવગાહવામાં આવે; અથવા એ દાખલ ન થાય તે પણ મૂળ ત્રની ભાષામાં જ સૂત્રે અવગાહવા ઈચ્છનારને તે ભાષા શીખવા-શીખવવા હરકત થી; પણ આવા શીખનારા થડા નીકળે; માટે સામાન્ય સમૂહના માટે જે વર્તમાન શ ભાષામાં થાય તો બહુ સારું. શ્રી મોક્ષમાળા, આત્મસિદ્ધિ આદિ નમુના રૂપે ખવી શકાય.
મનસુખલાલ કીરચંદ મહેતા. પ્રતિક્રમણ મોટી ઉમરે શીખવવું યોગ્ય થશે.....યોગ્ય વયે યોગ્ય વિધિથી પાયેલ શિક્ષણ ઘણી વખત ધર્મ અને ધમી ને બેટી ચર્ચાના ભેગમાંથી બચાવે છે.
કહાન ચકુ ગાંધી. ૧૨ થી ૧૪ વર્ષની ઉમરે પ્રતિક્રમણ વિષય સમજપૂર્વક શીખવવું વ્યાજબી થશે.
ગુલાબચંદ વી. શાહ, પ્લીડર. कियाकांडका अर्थ सहित मुखपाठ १३ से १६ वर्ष तकमें कराना चाहिए. ह्मचर्य व्रतकी बात १५, १६ वर्षकी उमरमें समझाकर शिखलाना.