Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 346
________________ ર૭ર જૈન કેન્ફરન્સ હેરલ્ડ. [ અકટોબર ગૃહસ્થને પિતપતાને મતભેદ છોડી દઈ એક સંપ થઈ સંધનું તથા ધાર્મિક સંસ્થાઓનું કામ સંભાળવા પૂરતી રીતે સમજાવ્યા છતાં પિતપતાનો મમત પકડી રાખી એક સં૫ નહીં થઈ કલેશ મટાડતા નથી તેથી ધાર્મિક સંસ્થાઓને તથા પાંજરાપેલમાં મોટું નુકશાન થાય છે. વળી બહારથી સાંભળવા પ્રમાણે સદરહુ સંધ મધ્યના ગૃહસ્થો એટલા બધા હઠીલા છે કે આ ખાતા સિવાય બહારના આગેવાન ગ્રહસ્થોએ ઘણું મહેનત કરવા છતાં પોતાને હઠવાદ છોડતા નથી. પેથાપુર એક જૈનીઓથી વસેલું શહેર છે અને ત્યાંના સંધમાં આગેવાન ગ્રહસ્થ ધર્મિષ્ટ તેમજ ધનાઢય હોવા છતાં ગેરવાજબી બનાવો બને છે તે માટે તેમને કેટલું બધું શરમાવા જેવું છે તે ત્યાં સંધ નીખાલસપણે વિચાર કરશે તે સ્પષ્ટ રીતે પિતાની ભૂલ દેખાઈ આવશે. અમે આશા રાખીએ છીએ કે આ રીપેટ વાંચી તે ઉપર પુખ્તપણે વિચાર કરી કલેશનું મૂળ કાઢી નાંખી સંઘમાં એકસંપી કરશે એજ. - આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થોને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત દેશ વડેદરા તાબે મીયાગામ મધ્યે આવેલાં શ્રી. મનમોહન પાર્શ્વનાથજી મહારાજના દેરાસરજીને તથા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરજીના વહીવટને લગતા રીપેર્ટ– સદરહુ સંસ્થાઓના વહીવટકર્તા શેઠ છોટાલાલ દલીચંદનો હસ્તકને સંવત ૧૮૬૦ ના કારતક સુદ ૧ થી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૫ સુધીનો હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં મજકુર વહીવટ ઉપર પૂરતી દેખરેખ રાખી સારી રીતે ચલાવે જોવામાં આવે છે તે બહુ ખુશી થવા જેવું છે. આ ખાતું તપાસી જે જે ખામીઓ દેખાણી તેને લગતું સૂચનાપત્ર વહીવટકર્તા પ્રહસ્થને આપવામાં આવ્યું છે. છલે ગુજરાત દેશ વડોદરા તાબે મીયાગામ મધ્યે આવેલા શ્રી સંભવનાથજી મહારાજના દેરાસરછના વહીવટને લગતે રીર્ટ– * સદરહુ દેરાસરના વહીવટકર્તા શેઠ હેમચંદ ભગવાનના હસ્તકને સંવત ૧૮૫૭ ની સાલથી તે સંવત ૧૯૬૫ ના બીજા શ્રાવણ સુદ ૧૫ સુધીને હીસાબ અમોએ તપાસ્યો તે જોતાં વહીવટકર્તા પ્રહસ્થ તે ઉપર પૂરતી દેખરેખ રાખી વહીવટ સારી રીતે ચલાવ્યો હોય તેમ લાગે છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. મજકુર દેરાસરજી ઘણું જૂના કાળનું હોવાથી તેમાં સારી જેવી મીલકત હોવી જોઇએ પણ તપાસ કરતાં મજકુર વહીવટ પ્રથમે ત્યાંના આગેવાન રહીશ શેઠ કસ્તુર ભગવાન ચલાવતા હતા. દૈવયોગે તેમને ત્યાં આગ લાગવાને લીધે તેમની સ્થિતિ ફરી જવાથી સદરહુ વહીવટ સંવત ૧૯૫૭ ની સાલમાં હાલના વહીવટકર્તાને સ્વાધીને કર્યો તે વખતે રૂપૈયા બસેથી અઢીસેની કિમતના આભૂષણ તથા રૂપૈયા હજારથી પંદરસની ઉધરાણી

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422