Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
एकबहतही नवीन सुन्दर ग्रन्थ ।
जैनसम्प्रदायशिक्षा। श्वेताम्बर धर्मोपदेष्टा यति श्रीश्रीपालचन्दरचित. इस महत्वके प्रन्थमें स्त्रीपुरुषोंका धर्म, पतिपत्नीसम्बंध, पाणिग्रहण, रजोदर्शन, गर्भाधान, गर्भावस्थासे लेकर जन्म, कुमार, युवा और वृद्धावस्थातककी कर्तव्य शिक्षायें, आरोग्यरक्षा, ऋतुचर्या, रोगनिदान, पूर्वरूप, उपशम, डाक्टरी और देशी रीतिरा रोगोंकी परीक्षा, चिकित्सा, पथ्यापथ्य, दुग्ध, घृत, तैल, दधि, तक्र, फल, तरकारी, कन्द, मूल, क्षार, नमक, शक्कर, गुड आदि सैकडों पदाथोंके गुणदोष, व्यायाम, वायुसेवन, आदि वैद्यकसम्बन्धी सम्पूर्ण बातोंका वर्णन बडे विस्तारके साथ सरल भाषामें कोइ पांचसो पृष्ठोंमें लिखा है. इसके सिवाय, व्याकरण, सामान्यनीति, राजनीति, सुभाषित, ओसवाल, पोरवाल, महेसुरी, जातियोंकी उत्पत्ति, बाहर वा चौरासी जातियाका वर्णन, ज्योतिष, स्वरोदय, शकुनविद्या, स्वप्नविचार आदि अनेकानेक विषयोंकाभी इसमें संग्रह है। एक बडेही अनुभवी विद्वानने अपने जीवनभरके अनुभवाको इसमें संग्रह करके सर्व साधारणके उपकारके लिये प्रकाशित किया है। यद्यपि इसका नाम जैनसम्प्रदायसे सम्बंध रखता है, परन्तु यथार्थ तो इसमें जिन विषयोंका वर्णन किया गया है, वे सबहीके लिये उपयोगी हैं। वैद्यक विषयकातो इसको एक अपूर्वही पुस्तक समझना चाहिये । हम प्रत्येक गृहस्थसे आग्रह करते हैं कि, वह इस ग्रन्थकी एक एक प्रति मंगाकर अपने यहां अवश्य ही रक्खें और गृहस्थाशमकी शोभाको बढाव। क्याकि इसका “गृहस्थाश्रमशीलसौभाग्यभूषणमाला" जो दसरा नाम है, वह बिलकुल ठीक है। सब लोकाक सुभीतके लिये रायल आठपेजी साइजके ८०० पृष्ठके इस बड़ेभारी कपडेकी जिल्द बंधे हुए ग्रन्थकी कीमत केवल ३॥) रुपये रक्खी है। डाकमहसूल ॥) आना.
पुस्तक मिलनेका पता:-तुकाराम जावजी,
निर्णयसागर प्रेसके मालिक-बम्बई.
જાહેર ખબર. મેટીક્યુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ માટે. મમ શેઠે ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંથી કૅન્ફરન્સ ઍફીસ તરફથી એક ઑલરશીપ મેટ્રીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી મ્હાલરશીપ સુરતના રહેવાસી અને કુલે સાથી વધુ માર્કસ મેળવનાર જૈન વેતામ્બર મૂ િtપૂજક વિદ્યાર્થીને આંપવા માટે નકકી કરવામાં આવ્યું છે. એ હૅલરશીપને લાભ લેવા ઇચ્છનાર વિદ્યાર્થીઓએ નીચે સહી કરનારને એ સબધમાં તા. ૧૫ મી ડીસેમ્બર ૧૮૬૦ સુધીમાં અરજ કરવી. है. पायधुनी, भुम
ક૯યાણચંદ શાભાગચંદ્ર
રેસીડન્ટ જનરલ સેક્રેટરી, ગાડીજીની ચાલ. |
શ્રી જૈન વેતામ્બર ફિરન્સ
સૂચના અમારા તરફથી નવા ઉપદેશક તરીકે રાજકોટવાળા મી. દેવશી પાનાચ‘દને તથા રતલામ વાળા મી. કેશરીમલ મોતીલાલને રાખવામાં આવેલ છે. તેમજ ઉમેદવાર ઉપદેશક તરીકે મી. અમૃતલાલ વાડીલાલને રાખવામાં આવેલ છે. મી. દેવશી પાનાચંદ હાલ હાલારમાં, મી. કેશરીમલ ગાંધી હાલ માળવામાં અને મી. અમતલાલ હાલે ઉત્તર ગુજરાતમાં ફરે છે.
- આસીસ્ટટ સેક્રેટરી,