Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
|
I
|
વચન - ઓગણપચાસમું
- શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૪ - અંક ૩-૪ તે ૧૧-૯-૨૦૦૧ Iમાધુઓ બગલાની જેમ નીચી દ્રષ્ટિ રાખીને ચાલે છે | શ્રાવકને સાધુ થવાનું મન હોય ને ? તેનાં સંતાન
મનો વિશ્વાસ કરવો નહિ. કેમકે, તે સાધુઓ બાળકોને | સાધુ થાય તે ગમે કે ઘર માંડે તે ગમે ? એ જે તમારા ઘરે પકડીને એકદમ મારી નાખે છે અને રાક્ષસની જેમ મારી | જન્મેલા ધર્મ ન કરે તો વાંધો નહિ પણ સંસારનાં તમે hખેલા તે બાળકોનું માંસ ખાય છે. માટે તમારે તેવા કહેલાં કામ ન કરે તો બધા જ વાંધા ! તમારાં ઘરોમાં માધુની પાસે જવું નહિ તેઓનો વિશ્વાસ પણ કરવો જન્મેલાઓને તમે સંસારમાં જોડનારા દા પણ ધર્મમાં
મહિ.'' આ રીતે નાનપણથી જ સાધુઓનો ભય જોડનારા નથી. તમારા છોકરા વેપારી, હું કટર, વકીલ, I | સિગાડીને, સાધુઓથી તે બેને ભડકાવી મૂકયા.
બેરીસ્ટર બને પણ શું ન બને ? સાધુ કે પાવક ન બને. ત્યારથી તે બન્ને પુત્રો સાધુના નામમાત્રથી |
આજે કેટલાના છોકરા શ્રાવક છે ? આ તે કેટલા બાપ
શ્રાવક છે ? અડકવા લાગ્યા. પણ તેમનું ભવિષ્ય સારું હતું. એટલે એકવાર ગામ બહાર રમવા ગયા છે. તે વખતે તે જ
તમારા ધર્મ માટે તમે જ અંતરાય : ૫ છો. કેમ કે, Iમાર્ગે દૂરથી સાધુઓને આવતા તે બેએ જોયા એટલે
તમને અધર્મનો ભય નથી અને ધર્મનો ખ ! નથી, ધર્મથી | Iમાતા - પિતાએ શિખામણ રૂપે પાયેલા ઝેરથી એકદમ
જ સદ્ગતિ થાય અને અધર્મથી દુર્ગતિ થાય તો અધર્મ ભરાયા અને વિચારવા લાગ્યા કે- નક્કી આજે આપણું
વિચારથી પણ દૂર રહેવું તેવો પણ વિચાર છે ખરો ? આવી બનવાનું એકદમ ગભરાઈને નજીકના મોટા વેડના સભા : “ધર્મથી સુખ અને અધર્મથે દુ:ખ' તે વાત Iઝાડ ઉપર ચઢી ગયા.
માનીએ છીએ. | II મુનિઓ પણ તે જ વડના ઝાડ નીચે આવીને ઊભા
ઉ. - મોઢેથી બોલો છો કે હૈયાર ! બોલો છો ? I Iરહ્યા એટલે તે બન્ને થરથર કાંપવા લાગ્યા. મુનિઓને
હૈયાથી માને તેનું જીવન કેવું હોય. તો આ કશી ખબર નથી. તેઓ તો પાસેના ગામમાંથી જે | પુરોહિતના તે બે પુત્રો જાગી ગયા તેમ તમે જાગી આહારાદિ લાવ્યા હતા તે કરવા લાગ્યા. ઝાડ ઉપર | ગયા છો ? તે બે પુત્રો હવે શું કરે છે, માતા – પિતાને રહેલા તે બાળકોએ મુનિઓને શુધ્ધ આહારનું જ ભોજન | કઈ રીતે સમજાવે છે તે વાત હવે પછીકરતા જોયા પણ માતા – પિતાએ કહેલ માંસભક્ષણ જેવું કશું જોયું નહિ. તેથી તેમને શંકા પડી કે, માતા પિતાએ
સુધારીને વાંચવું આપણને ઠગ્યા છે, ખોટું સમજાવ્યું છે.
હીરારત્ન માણેક ભાઈના ૪૧૧ ઉપવાસને સા. શ્રી જયઘોષ | મુનિઓની બીજી પણ ચર્યાદિ જોવાથી શુધ્ધ સૂ. ૫, માન્યતા આપી અને ૫. શ્રી ચંદ્રશેખ. વિ. મ. તેના દયવાળા તે બન્ને બાળકો વિચારવા લાગ્યા કે- આવા
પારણાનાં પ્રસંગમાં હાજરી આપી. સાધુઓને આપણે કયાંક જોયા છે. આ વિચારણાના
એ બન્ને શાસ્ત્ર વિરૂદ્ધ કાર્ય છે.
આવા હેડીંગવાળા લેખમાં “ “તીર્થંકર ભગવતોએ જેટલો તપ યોગે બહુ ઉહાપોહ કરતાં તે બન્નેને જાતિસ્મરણ જ્ઞાન
કર્યો હોય એટલોજ તપ એમના શાસનમાં ૬ રવાનો હોય છે થયું અને તે જાતિસ્મરણ જ્ઞાનના યોગે પૂર્વના ભવો અને
એનાથી વધારે તપ ન કરાય.'' આવું લખાયું ત્યાર બાદ “તપો પૂર્વે આરાધેલું સાધુપણું યાદ આવ્યું. મોહની वृषभतीर्थेऽभूदुत्कटवार्षिक तथा षण्मासिकं वीरतीर्थे रोषेलु પરવશતાના યોગે આપણા માતા - પિતાએ ખોટું ખોટું चाष्टमासिकं" સમજાવીને આપણને ઠગ્યા છે. આપણે સાધુના આ રીતનો શાસ્ત્રપાઠ જાણવા મળ્યો એથી (ગ્યું કે ઉપરોકત પરિચયમાં જ ન આવીએ તેવી ચેષ્ટા કરી છે. આજના
લખાણ આ શાસ્ત્રપાઠથી વિપરીત લખાયું છે તો તે બદલ હું
મિચ્છામિ દુક્કડમ્ દઉં છું અને દરેક વાચક વ આ લેખમાં કે શ્રાવકવર્ગને પણ પોતાનાં સંતાન સાધુના અતિ
એની પહેલાના લેખમાં કે અર્થધટનમાં ‘‘ઋષભ દેવના શાસનમાં પરિચયમાં આવે તે ગમે ખરું ?
૧ વર્ષનો, ભગવાન મહાવીરના શાસનમાં : માસનો અને સભા : શ્રાવક હોય તો ગમે !
બાકીના ૨૨ તીર્થકરોના શાસનમાં આઠ મા નો ઉપવાસનો
ઉત્કૃષ્ટ તપ છે.” આ રીતે સુધારીને વાંચવું. આ બધા શ્રાવક નથી ?
લી. મુકિતપંથપથિક
SATIBE :
૩૦ OCTOBER