Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫/૧૬ ૧૭/૧૮ * તા. ૧૮-૧૨-૨ આછામhttપ્રાબલ્ટઅભ્યાસપૂ.આ. શ્રીવિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજા
guમવાણી અનેૉબની તથા ઉયal પૂ. આ. શ્રીવિજયંજનેન્દ્રસૂરીશ્વરજી મ. ની પ્રતિભાથીજૈ.રોધ છGal
- જૈન શાસન અઠવાડિકને
निगोहने ओजो ચોમાસાની ઋતુમાં મકાનનાં કમ્પાઉન્ડમાં, જુની દિવાલો ઉપર કે મક નન અગાસીમાં લીલા, કાળા, ભૂખરા વગેરે રંગની સેવાળ બાઝી જાય છે. તેનું નાર નિગોદ. બટાટા વગેરે કંદમૂળની જેમ નિગોદ પણ અનંતકાય છે. તેના એક સોર ના ટોપચા પર આવે એટલા સૂક્ષ્મ કાણામાં પણ અનંત જીવો હોય છે.
તેના ઉપર પગ મૂકીને ચાલવાથી, તેની ઉપર ટેકો દઈને બેસવાથી, તેની ઉપ' વાહન ચલાવવાથી, તેની ઉપર કોઇ ચીજવસ્તુ મૂકવાથી કે તેની ઉપર પાણી ઢોદ વાથી નિગોદના અનંત જીવોની હિંસા થાય છે.
टाटा सनंतष्ठाय छे तेथी तेनी च्या वय्ये न ज्यडी शठाय तो અત તકાય એવી નિગોદને પગ નીચે કેવી રીતે કચડી શકાય છે
સકાઇ ગયેલ નિગોદ પણ પાણી કે ભેજના સંપર્કમાં આવતાં જીવંત બની જાર છે. માટે સૂકી નિગોદવાળી જગ્યાએ પણ ખૂબ ઉપયોગ રાખવો.
હરિલાલ હીરજી હરિયા
૧૦-શિવ શાસગર એપાર્ટમેન્ટ, ૧-ઓસવાળ કોલોની, કે.ડી. ટાવર સામે, જામનગર - ૩૬૧ ૦ ૦૫.