Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ᏴᎦᏰᎦ ᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᏰᎯ જ્ઞાનસુધારસ પિજિ
જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૪-અંક ૭-૮૦ તા. ૯-૧૦-૨૦૧
જ્ઞાનસુધારસપિયેિ
LeePPPPP P » » o o o on ૧૧ ૧
ઇwitter
महावीर जैन आराम
-gવીન વિ
- પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યનું નામ | કયાં પસાર થાય તે ખબર પડતી નથી કે, સર્વાર્થ સિધ્ધBE યાદ આવતાં જ અધ્યાત્મ રસિક જીવોનું મન પ્રસન્ન થઇ જાય વિમાનવાસી દેવનુંતેત્રીશ સાગરોપમનું આયુષ્ય પણ અર્જેT: છે, વાણી ગદ - દબની જાય છે અને કાયા તો અવનત થઇ પલકારામાં જોતજોતામાં પૂરું થયું તેમ લાગે છે. માટે જાય છે, હાથ જ ડાઇ જાય અને મસ્તક ઝુકી જાય ખરેખર કહે છે કે, અધ્યાત્મનો રસ એ નિઃસીમ છે. અધ્યાત્મ યોગી એવા આ મહાપુરૂષે જે જે કૃતિઓ સર્જી જ્ઞાનસારમાં કહ્યું છે કેઅમારા જેવાબ લખવો પર જે ઉપકાર કર્યો છે તે વર્ણવવા “સ્વદ્રવ્ય-પર્યાય-ચર્યાવર્યા પરાળ્યા”. શબ્દો પણ નર્ધ . દુનિયામાં પણ કહેવાય “આહાર તેવો
આત્મા અને આત્માના ગુણોમાં
જે મ ઓડકાર'. હૈય ના ભાવો વાણી અને વર્તનમાં પ્રતિબિંબિત
છે બીજામાં તેવો આનંદઆપવાની તાકાતની થયા વિના રહે નહીં. જે હૈયે હોય તેજહોઠે આવે. જ્ઞાનયોગમાં
નવપદની ઢાળમાં પણ કહ્યું કેરસ પેદા કરવા, નામૃતનું પાન કરવા આ મહાપુરૂષના વાંચેલા ગ્રન્થોનું અવતરા આત્માર્થી જ્ઞાનપિપાસુ જીવોના આનંદમાટે
“આગમ-નો આગમતણો, ભાવતે જાણો સાચો રે.
આતમ ભાવે સ્થિર હો જો, પરભાવે મતરાચો રે.” રજૂ કરું છું.
આત્માગુણોમાં રમણતા કરવા આત્મભાવમાં સ્થિર શ્રીપાલ સિમાં કહે છે
થવા જણાવે છે, આત્મા સિવાયના બાહ્ય ઔદાયિકપુદ્ગલોમાં મારે તો ગુરૂચરણ પસાયે, અનુભવ ઘટમાં પેઠો”. કે પરભાવોમાં જરાપણ રાચવા -રમવા જેવું નથી. આજે ‘અધ્યાત્મ સાર' માં અધ્યાત્મના ગુણગાન ગાય છે કે – આપણો આત્મા ક્ષાયોપથમિક ભાવ આદિને ભૂલીને “રસો મોગાદ : ઢામે સપ્ટેમોનના વધઃ
ઔદગલિક ભાવમાં એવો મૂંઝાયો છે કે વાસ્તવમાં આત્મિક ઉધ્યાત્મિરાત્રિ વાયાં, રસો નિર વધપુન: "
સુખની અનુભૂતિ થતી નથી. જ્ઞાનિઓ ઔદયિક ભાવથી વિષય ર સમાં કે ભોજનમાં રસની મર્યાદા છે પણ |
બચવા કહે છે અને આપણે તેમાં રમીએ - રાચીએ છીએ. અધ્યાત્મ શાસ્ત્ર ની સેવામાં - જ્ઞાન પ્રાપ્તિમાં રસ નિરવધિ છે.
પછી સજા થાય તો વાંક કોના ? સવાસો ગાથાના જીવનમાં જેની કોઇ સીમ નથી.
પણ કહ્યું કેમાગસીસામે મનોહર મનગમતા-ભાવતા ભોજનના
સુત્ર-અક્ષર-પરાવર્તના, સ-રસ શેલડી દાખી, થાળના થાળ ડચા હોય તો પણ કેટલું ખાઇ શકે ? બે પેટ તાસ રસ અનુભવ ચાખીએ જિહાં છેએકસાખી. કરીને કોઇ સુ ખાય નહિ! પેટ ભરાયા પછી સોના જેવી
આતમરામ અનુભવ ભજો, તજો પરતણી માયા, ચીજ પણ ગમ નથી. તેમ ઇન્દ્રિયજન્ય વિષયોનો ઉપભોગ એહ છે સાર જિનવચનો, વળી એહ શિવછાયા.” પણ મર્યાદિત છે. માટે જ જ્ઞાનિઓ કહે પુદ્ગલાનંદી ન બનો
પરભાવોથી બચવા સ્વાધ્યાયના પ્રેમ ઉપર ભાર મૂકી, પણ જ્ઞાનાનં -આત્માનંદી બનો. પુદગલ માત્રમાં સુખ | પરતણી માયાને ત્યજો તો જ શિવનીછાયાને પમાય. આપવાની તાક તનથી તેતોસુખાભાસ છે અને ક્ષણિક તૃપ્તિનો આપણે સૌ વાચકો મહામહોપાધ્યાયજીના આ અનુભવ કરાવે અતૃપ્તિની આગમાં સળગાવે છે.
ટંકશાળી વચનોને હૃદયમાં, અસ્થિ મજા સ્થિર કરી, બાહ્ય જ્યારે તેના આત્મા પરથી મોહનો અધિકાર ઉચો | પ્રવૃત્તિથી ખસી આત્મપરિગતિને ભજનારા બની જ્ઞાનાનંદમાં અને જેને વા તવમાં સાચા અધ્યાત્મની પ્રાપ્તિ થઇ તેવા | મસ્ત બની એ અને આત્માની અનંતીગુણલક્ષ્મીના સ્વામી અધ્યાત્મનો ર માં ડૂબેલા આત્માને કોડ પૂર્વના સમયે પણ | બનીએ તેજશુભ ભાવના.
-- ૧૦ ૧૦ on an ob on oo
88288888888888888888888888 ૯૧ 88888888888888888888