Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
匆匆匆匆匆匆匆匆匆匆王
امر من العمر لهم ام ام ام ار أمي أمير الحي الم الم اور امر لم لم ا ا ا ا ا اور امر ہیں اور امن اور امرا بشر
社
.
欧欧欧欧欧欧欧欧欧欧欧欧欧
ધર્મનું ઉત્પત્તિ સ્થાન દૈયા / કરુણા / જીવદયા અપકારી ઉપર પણ ઉપકાર કરવો તે સત્યનું બહુમાન છે. ગકાલોકો કહે છે ભગવાને શું કામ બધું બનાવ્યું ? સિંહ કહે છે ના મને માણેને ખાવા માટે સર્જયો છે, તે તને ખાઇ જવું. તને કઇ મારી નાખે તું કહે મને કેમ મારે છે ? તો તે કહે તને ભગવાને
પુરષોતમદાસ ગાંડાલાલ કપાસી
શ્રી જૈન શાસન (અઠવાડિક) * વર્ષ ૧૪૪ અંક ૧૧/૧૨ તા. ૬-૧૧૨૦૧
સર્જયો શું કામ ? તે ટાઇમે ખબર પડે ભગવાને ર ર્જન કર્યું છે. મારવા માટે નહિ જીવાડવા માટે. સૌ કોઇ પોતાને મળેલી શિક્તનો હવે બાકી રહેલા વનમાં સક્રિય ëોગ કરે તો ભારતનો ભળ વારસોં પુન: ઝગમગતો થાય તેમાં શંકા નથી.
૭ ૮ શંકર પ્રક શ, મોરતો, રાજાવાડી, ઘાટકોપર-ઇસ્ટ, મુંબઇ - ૪૦૦૭૭૩. ટે. ૫૧૨૦૪૯૫, ૫૧૩૨૮૦૬,તા. ૧૦-૭-૧૯૯૨
આ બધુ તમે કોના સ્વાર્થ માટે કરો છો ? પત્ની, સંતાનો કો તમારા પાપના ભાગીદાર થવાના નથી. આપણું કર્યું આ ણે પડે છે. નામ મુનિની વાત તો જાણતા જ હશો. સંત વસી દાસે કહ્યું છે કે.
ભાઇશ્રી દીલીપભાઇ કોઠારી, વીલે પારલે
આ પત્ર એક જીવદયા પ્રેમીના નાતે અને તમારા હીચિંતક તરીક લખ્યા પ્રેરાયો છું.
અનેક માસીકો અને અઠવાડી કોનાં હૈદ્રાબાદમાં થઇ રહેલ હતી. કતલખાના બાબત લખાણો આવી ગયા અને આ કાર્યના શ્રી કોઠારી પોક છે. તેવા લખાણો વાંચ્યા પરંતુ ખ્યાલ આવેલ નહી. ગઇકાલે ‘‘જૈનશાસન’’ અંક ૪૧ માં તમે આ જંગી કતલખાનાના બચાવમાં જે નીલન કરેલ તેની નોધ વાંચી દુ:ખદ આશ્ચર્ય થયું. તમે આ કાર્ય સેવા માટે અને દેશના હિતમાં કંઇક કરી છુટવાની ભાવનાથી કરો છો તેવું તેમાં તમે પ્રતિપાદન કરેલ છે. (૧) દેશને હૂંડીયામણ કમાવી આપીદેશને આર્થિકમદદરૂપ થવું. (૨) વધતી જતી પશુઓની ચિંતામાંથી દેશ અને સરકારને મુક્ત કરવી. ( જે કે અત્યારે પશુઓની સંખ્યા ઓછી થતી જાય છેને સરકારી આંકડા બોલે છે ) ત્યા દુષિત વાતાવરણનું રક્ષણ કરવું તમે છતાં એ હાથ મૂકી વિચાર કરશો કે આ વર્ગ દાવાઓ ખોટા છે એટલું જ . નહીં પરંતુ દુનીયાએઁ છેતરનારા છે. ૧) મનુષ્યોની વસ્તી વધતી જાય છે
આપણે શેર અનાજના ભૂખ્યા છીએ. અને તમ ડા જેવા ભાગેલ વ્યક્તી માટે પ્રમાણીક્તાથી શેર અનાજ મોકલવું અશક્ય નથી. વળી તમે ‘શિક્ષીત* પિતાના પુત્ર છો. તમારી જવાબદારી ઘણી વધી જાય છે. તમારા પિતાશ્રી એ ઘણાનું ઘડતર કરેલું છે અને આજે કેટ શાક ઉંચા હોદા ઉપર કે કેટલાક મોટા વેપારી બની બેઠા છે. શિક પિતાના પુત્ર તરીકે તમારે તો બીજાના માર્ગદર્શક બનવું જોઇએ. તેના બદલે તમે આ પતનનો રસ્તો સ્વીકાર્યો છે. તે કોઇ પણ સજ્જનને શોભતું નથી. વળી એક જુઠાણું અનેક જુઠાણા બોલવા પ્રેરે છે. વળી પશુહત્યા કરતાં જે અરેરાટી અનુભવતો નથી. કતલખાને જતી ગાયો, ભેંસ, બકરી, બકાની આંખમાંથી વૈહતા આંસુ જે બેઇ શકતો નથી તેનું માન ધીમે ધીમે કરે થતું જાય છે અને સ્પાર્ધ માટે મનુની કતલ કરતાં પણ તે હું હૈયું અચકાતું નથી. તમે તમારા કુટુંબનો પણ સ્વાર્થ જોયો નથી. જેના પિતાશ્રી કસાઇના કામમાં પ્રવૃત્ત હોય તેના સંતાનોની શી દશા હશે ?તેઓના સંબંધો કેવી રીતે જોશો : આસ્વાર્થ તમે જેવો નથી. વ્યક્તી જન્મથી કેવિષ્ણુ કેરીય પંથી બની શકતી નથી. કર્મથી જ બને છે. અને આ રીતે જ્યારે તમારો ધંધામાં પરિવર્તન થઇ રહ્યું છે ત્યારે તમે કેવી રીતે ઓળખાશો તેનો વિચાર -
તો હાઇની કરીને ઘટાડવાની યોજના તમે બતાવી નથી. કારણ કે અન્યર પરાઓની સંખ્યા પુર ઝડપે ઘટતી રહી છેતે દૂધના ભાવ આસમાને ગયા છે તે ઉપરથી સમજાશે રામય એવો આવશે કે તમારી યોજના જેવા . બેચ બીબ કારખાનાઓ નખાશેતો ધાવણાબાળકોને પણ દુધ મળતું . બંધ ઇ જશે. પર્યાવરણ બાબત જાતે દેવનાર જઇ તેના ૧ કીલોમીટર
દૂરના વિસ્તારમાં ફરી જાતે અભ્યાસ કરશો કે પર્યાવરણ સુધર્યા છે કે બગડ્યું છે ? ના બધું વકીલ જેમ પોતાના અસીલનો બચાવ કરે તે રીતે તમે નમામી બને છેતરીને તમારો બચાવ કરો છો. મને ડર છે કે ભવિષ્યમાં વૃધ્ધ ને મારવાના કતલખાના તમે યોજક ન બનો તો સારૂં. કારણ કે પંચેન્દ્રીયો જીવો બધા સરખા છે. બધાને સંજ્ઞા છે. બધાને ૫-ઇન્દ્ર
કર્યો છે. પવન જીવવા માટે - જેનો કોઇ ભરો તો નથી એના
માટે
ક
છે. અને બધા પોતાનું સુખ-દુખ પોતાની ભાષામાં કાપો કરી હું ગતી હો તેનો પ્રચાર કરો. આપણે એક તમારો આત્મીક હીત તક તરીકે લખ્યું છે આવુંનથી એ જુના પતંગ, ભરોશો નથી. જલના તરંગ જેવું આયુષ્ય છે, અને ક્યારે પુરૂ થશે તે regષ્યને તો જલના તરંગ
વ્યક્ત શકે છે
. જાણ નથી. પંચેન્દ્રીયો વોની લાખોમાં કતલ કરી આપણે ૮૪ લાખ
થોન માં ક્યાં હતાં તે કહી શકાય તેમ નથી. એક વાત ચોક્કસ છે કે કર
મળે
હિંસા કરનારની અને અનુમોદનારને સતી નહી પરંતુ દુર્ગંતી છે. એટલે જ ખેતીમાંથી દેવ માનવમાંથી આવા કાર્ય કરનાર બાદ થઈ જાય છે. બાકી નરક અને નિર્ધચગતી ભોગવવાની રહે છે. স্বপ্নপক্ষ্ম ৭১২
રાજ કરો તો શેરબેર, રહા મેં રહે તો શે તુલસી તાતે હરી ભો, નહી શેરમાં ફેર.
*.
.
ભોગવવું. રસ
.
凶
શું રાચીએ જ્યાં ક્ષણનો પ્રસંગ
શ્રીમદના ઉપરના કાળ ઉપર વિચાર કરશો. • તેને વધારે શું કહેવું ? તમારા તમારા આખા કુટુંબને લાગનારી એબો પણ વિચાર
કરવો જોઇએ. એજ
લી. પરૂષોત્તમ ગાંડા કોણ કપાસી નાયજિનેન્દ્ર.
*.
比
સ
ક
凶
凶
.
1 "એ"એ કર્યુ
5