Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
IT
. . . . . . . . . . . www w w w w w
്ര്ര്ര്ര a3 માનવતાનોદી વડા પ્રગટાવો શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪ અંક ૧૫ ૧૬ ૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨
1 010 ત૨
@pepohode
માનવતાનો દીવડો પ્રગટાવો)
Wo do do do do do bolulu 2919999999999999999999
(૬
AિGazad પર.
(O)
આ’ માનવતાના પાઠ ભણાવનારા ઘણા છે. પણ તેનો જીવનમાં અમલ કરનારા વિરલ દેખાય છે. માત્રવાતો કર્યાથી કાર્યસિદ્ધિ થાય કે તે અંગે જરૂરી મહેનત - પ્રવૃત્તિ કરવાથી ? મારે પૈસા મેઇએ' તેમ બોલવા માત્રથી પૈસા મળે કે તે માટે જરૂર મહેન ? - મજૂરી કરે તો પૈસા મળે ? દુનિયામાં પુરૂષાર્થની
પ્રધાનતા હ તાવવા બધા કહે કે, પૈસા કાંઇ ઝાડ પર ઉગતા @િ નથી કે લઇ લેવાય તે માટે તો મજૂરી કરવી પડે. તેમ માનવતાને
લાવવા મા’ મોટા લેકચર આપવાના હોય કે દરેકે દરેક પોતાના જીવનમાં ? વે તો માનવતા દેખાય !
એક નિશાળની અંદર એક શિક્ષક હંમેશા વિદ્યાર્થીઓને સારી - સા વાતો કહી, તેમના જીવનને સુસંસ્કારિત કરતાં. બીજની જે વી માવજત કરો, કુમળા છોડને જેમ વાળો તેમ વળે. તેમ ૮ {ળકને જેવા સંરકાર આપો તેવો બને. હંમેશા બાળકોને પરગજુ બનવું, પરોપકાર કરવો, વડિલોનો વિનય કરવો, વૃદ્ધ ને રસ્તો ઓળંગવા સહાય કરવી, કોઇની હાંસી -
મશ્કરી ન કરવી, જીવનમાં જૂઠ ન બોલવું, ચોરી ન કરવી - aછે આવી આવું ઉમદા વાતો રામજાવતા, એક બાળકના મન ઉપર
આ બધી વ તોની ઘેરી અસર થતી. - એક વાર તે બાળક પોતાના ઘરેથી નિશાળે આવી રહ્યો છે. ત્યારે ૨ તામાં એક વૃદ્ધ રસ્તો ઓળંગતા કોઇ વાહનની હડફેટમાં આવી ગયા હતા, શરીરમાં ઘા પડેલ અને લોહી વહેતું હતું. ઘણા બધા માણસો ભેગા થયા, બબડતા હતા કે લોકો કેવા બેજવ બદાર છે, ગમે તેમ વાહન ચલાવે, ધ્યાન રાખતા નથી. પણ માને આપણે દવાખાને લઇ જઇએ તેમ કોઇ કહેતું ન હતું. આ બાળકે આવી હાલત જોઇ તેમની પાસે ગયા, ઘા પર પાટો બાંધ્યો અને એક રીક્ષાવાળાની મદદથી નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા. તેમની પાસેથી તેમનું સરનામું અને ફોન
જાણી તેમજ કુટુંબીઓને સમાચાર મોકલ્યા. તે પછી તે બાળક થે નિશાળે ગય.
નિકાળે પહોંચતા મોડું થઇ ગયું. તેથી તે શિક્ષકે મોડા gી આવવાનું કારણ પૂછયું તો બાળકે જે હકીકત બનેલી તે બધી
જણાવી. પણ શિક્ષકે તેની વાત સાચી ન માની અને તેને બેંચ
ઉપર ઉભા રહેવાની શિક્ષા કરી વાચકો ! વિચારો કુમળા મન a8 પણ આને શી અરાર થાય ! સારું કામ કર્યું તો જશને બદલે S9 જૂતિયા મર મા. હવે પરોપકાર કરવો નહિ, પરગજુ બનવું નહિ.
I
- ગ‘ભક્તિરાજ' આવા આવા વિચારો આવવા સહજ છે. સાંજે નિશાળ શું બાળક ઘેર ગયો પણ મનમાં ઉદાસીનતા અને ખિન્નતા ભરે હતા. તેની માતાએ તેની આ હાલત જોઇ તેને ખવરાવી - સ્વUS
પણ કરી માતાએ બહુ જ પ્રેમથી માથા પર હાથ ફેરવી, વાત્સલ્ય 3 પોતાની છાતીએ લગાડી પછી પૂછયું કે તારી તબિયત તો એ છે ને ? બાળક માતાના ખોળામાં રડી પડયો અને આજે
Wg બન્યું તે બધી વાત કહી. ત્યારે માતાએ તેને સાંત્વન આપ સચોટ અનુભવની વાત કહી કે- “દીકરા! પરોપકાર કરના પણ પરગજુ બનનારે સહન કરવાની તૈયારી રાખવી જોઇએ. પ્રતિમાનો પત્થર કોણ બને ? ટાંકણાને મજેથી સહેવાની તૈયy as હોય તે” માતાની આ વાતથી મૂરઝાઇ ગયેલો- કરમાઇ ગયે શિશુ તેનો ચહેરો પ્રસન્નતાથી ખીલી ઊઠયો. ખરેખર આના વાત્સલ્યમયી માતા પણ આજે કેટલી મળે ! બીજી માતા ય g8 તો કહી દે કે- “આવા વેવલાવેડા કરવા નહિ, ભાગવાનું ૬ ષ અને આચરવાનું જુદું. હાથીના ચાવવાના અને દેખાડવા દાંત જેવું કરવાનું.' વિચારો કઇ સલાહ માનવતાને વિકસવ a અને કઇ શિખામણ માનવતાના ગળે ટૂંપો દે ? આ જગ્યા HD આપણે હોઇએ તો શું કરીએ ?
દીકરોસ્વસ્થ અને પ્રસન્ન થઇ ગયો છે તેટલામાં જ તે as શિક્ષક એકદમ હાંફળા ફાંફળા બેબાકળા બનેલા આવ્યા અને શિશુ વિદ્યાર્થીને પ્રેમથી છાતી સરખો ચાંપી અને કહે કે, આજે તને ખોટો પાડયો, ખોટી શિક્ષા કરી તેની મને માફી આપH જે વૃદ્ધને દવાખાને દાખલ કરેલા તે બીજા કોઇ નહિ પમ S મારા પૂ. પિતાશ્રી હતા. મેં માત્ર માનવતાની વાતો કરી અને તારા જીવનમાં માનવતાને ઉજાળી.” આમ કહી તેની, તેy aછે માતાની ક્ષમાયાચના માગી પાછા ગયા.
ત્યાર પછી માતાએ આત્મ વિશ્વાસથી કહ્યું કે-“દી પર ! મારી ઇશ્વર પરની શ્રદ્ધા અનેક ગણી વધી ગઇ છે. અંતે નમ સત્યનો જ થાય છે. માટે હવેથી તું પણ જીવનમાં પ્રતિજ્ઞા કાક ભટ્ટ ગમે તેવા માન - અપમાન, આક્ષેપ - આરોપ આવે તો પણ પરોપકાર મૂકવો નહિ. જાતે પીડા સહીને પગ બીજાનું જ થતું હોય તો પાછી પાની કરવી નહિ.” આપણા બધાની વન આવી થઇ જાય તો ઠેર ઠેર માનવતાના દીવડા પ્રગટી ઉઠે. પણ
a
do dilo lo do dos do Todo lo bolo lose
હતું. ધી'
S
Badal GAMAન્નિ િGas a
કરી ૧૦૧ ટાકા