Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪
અંક ૧૫/૧૬/૧૭/૧૮
તા૧૮ ૧૨-૨૦૦૧
હાલારમાં વરસો સુધી વિચરી, અમૃતપાન પાનાર પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મહારાજ
- તથા તેમના પટ્ટધર્યું પૂ. આચાર્યદેવશ્રીવિજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજની
કોમળ દષ્ટિથી જૈદ્ધ ધર્મને વિશ્વમાં ફેલાવતા : શ્રી જૈન શાસન અર્વાડિકને હાર્દિક શુભેચ્છા....
* પરાર્થ એટલે જ સ્વાર્થ : બગીમે એક બ્લેક બોÉ લાગેલું હતું.
આ પ્રાતઃ પુરોહિત કુલો ચુનવા માટે આવ્યા ત્યારે બોર્ડ પર લખ્યું હું બધા માટે પૂજા કરૂં . થોડો સમય વીત્યો ને એક વકીલ આવ્યા. તેમણે લખ્યું હું બધા માટે મુકદમા લડું . એક ર્ડાકટત્યાંથી પસાર થયા તેમણે લખ્યું હું બધાની બિમારીઓના ઇલાજ કરું છું. એક સાધારણ નાગરિક ત્યાં થઈને જતો હતો બધા મનોરંજક વાકયો વાંચીને તેણે એક વાકય ઉમેર્યું. હું આ બધાની કિંમત ચૂકવું છું. વાસ્તવિક લાગે છે પરાર્થના નામ પર સ્વનું સજીવ ચિત્ર..!
શાદ કચરા મેરા મુઢકા
- લાખાબાવળવાળો પરિવાર વેલજી કચરા ગુઢકા (પાંટુરના) ૦ અમૃતલાલ કચરા ગુઢકા (પાંટુરના)
દેવચંદ કચરા ગુઢકા (મુંબઈ)
પાંટુરના, વાયા નાગપુર (M.P) ૧૪-એ, તક્ષશિલા મહાકેઝ રોડ, અંધેરી (ઇસ્ટ), મુંબઈ - ૯૩.