Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ : ૧૪
અંક: ૧૫/૧૬/૧૭/૧૮
તા. ૧૮-૧૨-૨૦૧
: '.')
1
1: 1
ત્યાગ તપની મૂર્તિ, પૂ. આ. શ્રી વિજય અમૃત સૂરીશ્વરજી મ.ની કૃપાથી અને પૂ.આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. ની
પ્રેરણાથી જેન જયતિ શાસન ગજવતા શ્રી જૈન શાસન અઠવાડો હાર્દિક શુભેચ્છા...
00000000000000000000000000000000000
ધર્મનો પણ વધુ પડતો આગ્રહનહિ. બહુ ધર્મજનો ઇચ્છે છે તેમના સંતાનોમાં ધર્મ ઊતરે. જો બા માટે બાળવયથી જ ડાળજી લેવાય તો બા વે ત બહુ સહેલી છે. માબાપ જે કહે છે પ્રેમથી કરવા માટે નાનું બાળક બંsદમ તૈયાર હોય છે.
પણ જે માબામોને લાડ, ધાડ કે ઉપેક્ષાનો સ્નત કરી દીધો, તેનો જો મોટાં થયેલાં (૮ થી ૧૦ વર્ષના થયેલા) સંતાનોમાં ધર્મ ધાલવા જાય - હટલી, ધાડધમકીથી – તો તે બરોબર ન ગણાય. હવે તમે બસ રાકી ગયા છો. માટેનો સમય પસાર થઈ ગયો છે. હવે ઝાઝો બાગ્રહ ન રાખો. મૂંગા રહો. બાળકોની વિચિ: સમજણો, આવો, માન્યતાબોની સામે માત્ર શ્રપાત કરશે. ઠેસ દાળને સોપી દો. તમે ચૂપ થઈ જાણો.
ગાંધીજીએ મોટા દીશા હરિલાલ ઉપર ધર્મ ઠોકી બેસાડવાનો અંતિts 3. હરિલાલ શરાબી થયો. છેલ્લે સલમાન થવો, કમોતે મર્યો.
ધાર્મિક માબાપો જ ઉયારેક આ રીતે પોતાના સંતાનોને નાસ્તિક બનાવતા હોય છે.
વિઘિ ઈન્ડસ્ટ્રીઝ ૩૩૮/૨૨૫ કરચી ગામ (દમણ)
અમૃતલાલ કરચંદનહાર શાંતિનગર, અલ્કાપુરી, વાપી. ફોનઃ રે. ૪૬૩૧૦૩ [ ૩૪૯
G
12
OOG