Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
***********
******
Rec ๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๐๖ ๖๙๖๕๖๐๖ ના, અનીતિ તો નહિ જ કરૂં..... શ્રી જૈન શાસન માનવના ધા) વિશેષાંક : વર્ષ ૧૪-ક૧૫ ૧૬ ૧૭૧ ના ૨-૧૨-૨૦
ની. આનીતિ તો નદિ જ
- પૂ. તિાજ શ્રી વિઈન વિજયજી મહારાજ
કાલ્પનિક ર્વાહ, વાસ્તવિક દૃષ્ટાંત છે આ. જૈન શ્રેષ્ઠીઓની આંખમાં ઘેરાયેલા આળસના નૈનને જમીનદોસ્ત કરી દે, એવી આ દાસ્તાન છે.
નોની નૈતિકતાની સાક્ષીભરે એવી આ કથા છે. જૈનોની સાત્ત્વિકતાનો પરિચય આપે એવી આ ઘટના છે.
મુંબઈનગરીમાં એવા અઢળક જૈનો વસે છે, જેઓ ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. મહા મુશ્કેલીએ જીવન પ્રસાર કરે છે.
મલાડ ઉપનગરનો તે વાંદાંગર નામનો સ્થાનિક વિસ્તાર.
જૈનોની ખીચોખીચ વસતિ ત્યાં વી છે. સત્તરમી સદીની યાદી અપાવે એવી લાકડાની બનેલી, માટીનું ફરસ ધરાવતી, નળીયાની છત ધરાવતી બેઠા ઘાટની ચાલીઓમાં કેટલાંય જૈન કુટુંબો વસ્યાં છે. એમની પાસે અર્થ ભલે ઓછો હોય પણ એમની આસ્થા વિપુલ છે. એમની ધર્મ પ્રત્યેની મરી ફીટવાની તૈયારીને કોઇચલિત હકરી શકે.
આવું જ એક કુટુંબ.
નામ ચોક્કસ હેતુથી ગુપ્ત રાખવું છે.
એ ભાઈને આપણે પ્રણવભાઇના નામે પીછાણીશું. દેવચંદ શેઠે વસાવેલા દેવરાંકનગરની ચાલમાં ડોમને રૂમ તો મળી, પાસે જ દેવચંદ શેઠે બનાવેલું જિનાલય પણ ઉભું છે. પણ એમનું કિસ્મત એમનાથી પરાંગમુખ બની બેઠું.
પતિ - પત્ની અને એક પુત્રનો પથરાયેલો સંસાર વર્તમાન કાળઝાળ મોંઘવારી સામે તેમને એક સ્થળની નોકરીમાંથી મળતી માંડ એક હજારની આવક શું આપી શકે.
ઈસુની ત્રીજી સહસાબ્દીનો દસમો ાહનો આવી જવા છતાં અને દેશના ભંગીને પણ બેઠજારનો ન્યૂનતમ પગાર મળતો હોવા છતાં પણવભાઇની આવકના સ્ત્રોત હજી એટલાંજ સંકુચિત રહ્યાં છે. આજેય તેઓ એક હજારની સાંકળ આવકમાંથી માસિક ખર્ચ કાઢે છે.
પડેલો ઢગ, પ્રાઇમસ સીવાય ગેસ વસાવવાની અનુકૂળતા પણ નહીં. ન પંખા, એ બાઇટ. તેમછતાં આ પરિવાર સવભેર જીવન જીવે છે.
રોજ પ્રવચન શ્રવણ કરવા દોડ્યો જ ય. હિનામાં અનુકૂળતા સર્જાય ત્યારે જ ભલે પૂજા કરે પણ પૂજા કરે તો સ્વઢાવ્યથી જ સંઘ પૂજા કરવાથી પૂજાનું વિશ્વ કળ નથી મળતું, એવી ‘સૂરિરામ’ ની અને એ નાસિંહબાળ જેવા સંતાનીય સાધુઓની હિતશીખ રાંભળીને આ પરિવાર પરદ્રવ્યથી પૂજા કરવાનું પણ ટા” છે.
જિન શાસનના ભાગ્ય નાયક જે || પૂજ્યપાદ ‘સૂરિરામ’ ના સાથે સમુદાયની તેાસ્ત્રની આભામાં તણાયેલાં પ્રણવભાઇ આજે તો નાં મધ્યાહને પણ સિદ્ધાંતોમાં એટલાં જ ચુસ્ત છે,
અપવાદી, એકતાની કે એકાંતનું લલચામણી
વાતોનો તેઓ દિલથી વિરોધ કરે છે.
કરે છે.
એમના ચહેરા પર હંમેશા પ્રસન ના છલકાયા
તકૃશ હર્યાષ્ટ હંમેશાં ખુશખુશા ન રહે છે. જોનારને કેર્પારચયમાં આવનારને મ હેનાઓ સુધી ગંધ સુદ્ધાં ન આવે કે, એમનું જીવન ખાટલું બધુ સાદગીથી સુશોભિત છે, એવો તેમનો તે ખાલસ અને પ્રસન્ન વ્યવહાર છે.
હા, હમણાં જ એક પાઇએ એમ પાો હ ઉપકરણો વહેંચતી મુંબઈની એક નામાર્ગ ત સંસ્થા પ્રચારક બનાવી આપવાની પ્રપોઝલ મૂ ો. પણ તેય એમણે એમ કહીને નકારી દીધી કે ના, હું ૫૦ કે ૧૦૦ રૂપિયાના ધાર્મિક ઉપકરણો જે સંસ્થાઓ રવ અને ક00 ના ભાવે વેચે છે, એનો પ્રચારક ર્વાહે જ બ.
મારે અનીતિનું ધન તો ન જ ખપે ? કેવી પણ અસલી ધર્મનિષ્ઠા ?
અસલી વાનગી કરતાં પણ અતી વિચારો વધારે કિંમતી છે.
આઠ બાઈસની રૂમ, એમાં જ બાથરૂમ, ઘરમાં જ રસોડું અને બેક, જૂના ઘસાયેલા ગાદલાને એક ખૂણે 50 300
6
૨૧૪
અસલની વાનગીઓ કાવ્યની રક્ષા કરવામાં સફળ બની શક્યું, જ્યારે આસા (સાચા) વિચારો માનવતા આત્માની રક્ષા કરી શકશે.
Ploeloello
Golc