Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચારણનો ધર્મ
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક : વર્ષ ૧૪૪ અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ : તા. ૧૮-૧૨-૨૦૧
ચારણનો ધર્મ
પૂ. આચાર્યદેવ શ્રી પૂર્ણયચન્દ્ર સૂરીશ્વરજી મહારાજ
વચનનો થના
એકવાર મહામંત્રીશ્રર આમ્રભટ મહારાજા કુમારપ છે બત્રીસ લાખ દ્રવ્ય ઇનામમાં આપ્યું હતું. તે હું સઘળું ન એક જ અઠવાડિયામાં યાચકોને ભાટચારણોને,
કીર્તિધર કરી નાખ્યું. આ વાત શહેરમાં ખૂબ ફેલાઇ. સજ્જ માણસોએ તો, આમુભટની ઉદારતાનાં વખાણ જ કર્યા પરંતુ ઇર્ષાળુઓ અને કૃપણ માણસોને, આવી ઉદારતા કેમ પસંદ પડે ?
એટલે કોઇક દુર્જન માણસે, મહારાજા કુમારપાળ પાસે, પ્રેમભુટને ઉતારી ખડવી પોતાના અભિપ્રાયો
ટાલ્યા
“બાપુ ! આપનું ધન વપરાય છે ? અને આમ્રભુ ની કીર્તિ ગવાય છે.'' આવાં આવાં ઉશ્કેરણીના વર્ગનો ગંભળી ભલા કુમારપાળને, આમ્રભટ પરઘણોજ ગુસ્સો વ્યો.
રાજ
સવારમાં આમ્રભટ મંત્રીશ્વર પ્રણામ કરવા આવ્યા એટલે રા ાએ પીઠ ફેરવી પ્રણામ ન લીધા. પ્રધાનનું પ્રશ્ન - ગરીબપરવર સેવકનો શું અપરાધ ? - દાનમાં મારાથી તારી મોટાઇ કેમ ? બાપુ ? એ બરાબર છે. કારણ આપ સાહેબે સાત ગામનામોલિકના પુત્ર છો યારે હું અઢાર દેશના રાજાધિરાજનો પુત્ર છું હું આપું એ ખોટું કેમ ગણાય ?
પ્રધાન
બાપ્રભેટના આવાં મધુર વચનથી, કુમારપાળ ખૂબ જ ખુશી થયા અને આમ્રભટને મોટું ઇનામ આપ્યું. વચનથી ગડતી બાજી સુધરી ગઇ.
વિરાગ
ચકોર પક્ષી એનું નામ, જેનાં ચિત્તમાં ચન્દ્ર સિવાય બીજા કોઇનું સ્થાન - માન ન હોય. સિંહ એવું નામ, જે ભૂખ્યો મરે, પણ તરણામાં મો ન નાખે. બસ આજ રીતે ચારણ એનું નામ, જે અડગ ટેકીલો હોય મેરું ચળે, પણ જેના ચિત્તડાં ન ચળે, એ ચારણ ! રા ચારણ પાછો ચિત્તોડનો વાસી હોય, એને પાછ राप्रतापनी यारी रवानो सहावो भण्यो होय પછી એની ટેક તો પહાડ કરતાય વધુ અણનમ હોય એમાં આશ્ચર્ય શું ?
मेवाड भाटे भाठा पुरी शाय सेवा से हिवस હતા. ચિત્તોડનો ચહેરો ચિંતાગ્રસ્ત બની જાય, जेव એ સમય હતો. ભલભલા રાજયોને નમાવતી મુસ્લિમ સત્તાનો એ યુગ હતો. ભારતવર્ષની ભવ્યતા પર કાળો-કૂચડો કરી વળ્યો હતો. કઇ અણનમ સત્તાઓએ સત્ત્વ ગુમાવી દઇને ઉગતા સૂરજને નમવાની નમાલી-નીતિ અજમાવી દઇને મુસ્લિમसत्ताना थरानी २४ जनी ४वा सुधीनी માયકાંગલી-મનોદશા અપનાવીલીથી હતી અને જીવતર જાળવ્યાનો સંતોષ લીધો હતો. આવી માયકાંગલી મનોદશા જયારે એક માહોલ બનીને સર્વત્ર ફેલાઇ ગઇ હતી, ત્યારે પણ મેવાડનું માથું નમ્યું न हतुं जने थितोडे हिल्हीनो याएर जनवानो साइसा इन्द्रार पुरी घीधो हतो. त्यारे राक्षा प्रताप પ્રતાપી-પડઘા ફેલાય, એ રીતે અકબર બાદશાહન સુણાવી દીધું હતું કે, બીજા બીજા રાજયોને તમે ભલે નમાવ્યા, પણ મેવાડનું માથું નમાવે, એવો કોઇ વીરબંકો હજી જન્મ્યો - જાગ્યો નથી. માટે મેવાડન નમાવવાના દિવાસ્વપ્નો જોવાની મૂકી દઇને જે મળ્યું છે, એમાં જ સંતોષ અનુભવો. નહિ તો ગુજરાત લેવા જતા હવેલી પણ ખોઇ બેસવાનો વારો આવશે.
राक्ष प्रतापना धनुष्यना टंडार वा स
૨૦૧