Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ચારાગનો ધર્મ
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૧૫ ૧૬ ૧૭ ૧૮ * તા. ૧૮-૧૨-૨૦૧
Iકપક મેં ઘણી ઘણી સાંભળી છે. એનું સાક્ષાત્ દર્શન પામવાની આ પળે લાચાર બનીને મારે મારું
માથું ભલે નમાવવું પડે છે. પણ આ નમ્રતાય W Mણાનમતાથી સભર હોય, તો જ શોભે, આ માટે
Mા પાઘડીને મેં આ રીતે બગલમાં રાખી છે. આ hઘડી રાણા પ્રતાપનું પ્રદાન છે. મારું માથું ભલે કેમે પણ રાSIT પ્રતાપે મને આપેલી આ પાઘડી
પણનમ રહે, એ માં જે એની શોભા છે. આ Juડીના માધ્યમે મેવાડની અણનમતાનો આદર્શ
ડો રાખવો, એ મારું કર્તવ્ય બની રહે છે. અમારા }ણા પ્રતાપ જયારે મેવાડ ખાતર આજે આટલો
થો ભોગ આપી રહ્યા છે, ત્યારે મારો આટલો આ 11 તો સાવ તુચ્છ ગણાય, એને અદા કરવામાંય ન જો ઉણો સાબિત થાઉં, તો મેવાડમાં મળેલો 3મ અને ચિંતોગની મળેલી ચાકરી આ બંને એળે યા ગણાય !
नी पवां भींना शत्रु ने य लाज लाज વારા લેવાનું મન થાય, એવા ચારાની આ માષ્ટતા સાંભળીને આખી સભા દિંગ બની ગઇ.
એમાંય બાદશાહ અકબરના આ ર્યને તો કોઇ આરોઓવારો જ ન રહ્યો. એમને આ iડી - પળે જ જાણો મેવાડની મહાનતાનું સાક્ષાકે દર્શન એક ચણાના માધ્યમે મળી રહ્યું હતું. ર મને સ્વપ્ર ય કહ્યું ન હતું કે, આ જાતને જ વાં મદ મેવાડી- મહિલાની કૂળથી જ તમ : મતી હશે ? મેવાડનો એક ચારણ-૫ણ જો સાદ ! આટલો બધો અBIનમ છે, તો રાણll uત પ તો કેવી અણનમ હશે ? આની કલ્પના કરતા રતા એક કોઇ નવી જ દુનિયામાં સરકી પડયા.
આમ તો ચારણે જે વાત કરી તી અને જે વર્તન કર્યું હતું. એથી ખુશ થવાય એ નહતું. પણ અકબર તો દાનો દુ મન હતો. જે તે થી આવી. અાનમ-નમ્રતાનું નવલું દર્શન કરાર નાર ચાર! પર પ્રસન્ન બનીને એમા એની ચિં[ એવી રીત દૂર કરી કે, આખી સભાએ આટલને 1 નેહભીની નજરે - નિહાળી હતી અને એ , નફ બરને ચ અહોભાવભરી આંખે અવલોકી રહી !
પ્રાણીઓને નિષ દયા ધર્મરૂપ ધર્મ સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ છે અને તેજ | કારણથી તે દયાધર્મ શ્રી તજયુદ્ધ ઝવત જેવા પુરૂષોના હૃદયમાં રહેલો છે. સંગમદેવ પ્રમુખના હૃદયમાં રહેલો ડાથી. દષ્ટાંત કહે છે કે, કલ્પવૃઢા મેરુ પર્વતની ચૂલિકા ઉપર હોય છે; પરંતુ મરૂ ભૂમિને વિષે હોતું
નથી. વલી ઇંદ્રના હારને વિષે રહેનારો ઐરાવણ હસ્તિ બીજા તુચ્છ રાજાને ત્યાં શું હોય
ખરો ? અર્થાત્ 61 ન જ હોય.
અન્ય માણસે પ્રાર્થના કર્યા છતાં પણ જો કોઈ પ્રાણી લેશમાત્ર પણ જૂઠું બોતો તે ભયંકર દુર્ગતિ પામે છે. જેમ નારદ અહો પર્વત એ છે મિત્રોના વિવાદમાં વસ ૨ાજા રાસ ય બોલી દુર્ગતિ પામ્યો. દષ્ટાંત કહે છે કે, શું મહાદેવે બધાને જૂઠું બોલવાઈ: અપૂજ્ય કર્યા નથી ? કેdો જૂ8 સાઢિાથી અનિષ્ટ કરી નથી ? અને પરીક્ષાને અવસરે સતા વરાન બોલવાથી વિમુકો પૂજય કર્યા 6થી ? અર્થાત
કર્યા છે.