Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સદ્દિતોય ચાર ગુજરાત જને એટલી મીઠાઇ વધી... શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક ૯ વર્ષ ૧૪- અંક ૧૫૧૬/૧૭/૧૮ તા. ૧૮-૧૨-૨
પર જ આંટા લગાવતો. છિદ્રાન્વેષી દૃષ્ટિએ જ્યાં ત્યાં | શિબિરોની મુલાકાતે આવવાનું ખાસ આમંત્રણ આપ્યું. પણ ડાફોળિયા મારી વ્યવસ્થામાંથી એક તલ જેટલીય ભૂલ રાજા અને એનું પ્રધાનમંડળ તત્કાળ ઝાંઝણશાના
નીકળી શકતી હોય તો કાઢવાની અને એને જાહેર કરવાની પડાવ પર પહોંચ્યું. ઝાંઝણશાએ એમને પોતાની વિશાળ એની કોશિષ હતી.
વ્યવસ્થાનો પરિચય કરાવ્યો. એમાંય જ્યાં એકેક મંડપ, આ પરં પરા પૂરા ચાર દિવસ સુધી ચાલી. રાજન્ ! જળવ્યવસ્થા, પગરખા વ્યવસ્થા, લગેજ વ્યવસ્થા, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના સમયમાં લાખો માનવો જમી,
ગમનાગમન વ્યવસ્થા, પ્રતીક્ષા વ્યવસ્થા, વિશ્રામ વ્યવસ્થા, જતાં પ્રચંડ મેદનીથી સાબરમતીનો એ વિશાળ તટ પાગ
વાહન વ્યવસ્થા, આ બધું ય બતાવ્યાં પછી કોઠારમાં એ છે ખાબોચિયા જે તે સંકીર્ણ થઇ જતો.
વર્તુળ દાખલ થયું. ત્યારે તો એની આંખો બંધ જ થઇ ગઇ. ચાર દિવસમાં ખરેખર આખું ગુજરાત જમી ગયું.
ઝાંઝણશાના એકોઠારમાં ગુજરાત આખું જમી ગયા
પછી હજી એટલી મીઠાઇઓ બચી તી, કે બીજાં ચાર આ અભૂતપૂર્વ લોક મીડ સર્જાવા છતાંય કયાંય ગેરવ્યવસ્થા થઇ
ગુજરાત હજી જમી શકે.. નહિ. ચાર - ચાર દિવસ સુધી લાખો લોકોની અવર -
આ જોઇને રાજાથી પૂછાઇ ગયું : મંત્રીશ્વર ! આટલી પાક જવર રહી હોવા છતાં એકાદ ખૂણેથી ફરિયાદ ઉઠી નહિ.
બધી મીઠાઇઓ શા માટે બનાવી? ' અરે ! એ ચારે દિવસનું ગુજરાત, ગુજરાતનું ગગન
રાજન્ ! તમારો વિશ્વાસ શું ? ગુજરાત ઉતારવાની પાપ અને ગુજરાતની દિશાઓ, આ બધું જઝાંઝણશામ્ય બની
વાત કરીને કદાચ મહારાષ્ટ્ર અને વિદર્ભનાં લોકોને ય અહિં
ઠાલવી દ્યો તો હું શી રીતે ગુજરાતી – બિન ગુજરાતીના રાજા તો ના જોઇને આભો રહી ગયો તો. બોલવા |
વિભાગ પાડું ? માટે એની પાસે રાબ્દો નહતાં. જાગે જીભ જસીવાઇ ગઇ. ઝાંઝણશાએ પોતાના દિલની દરિયાવવિશાળતા
છેલ્લે પાંચમા દિવસના પ્રભાતે ઝાંઝણશા રાજાના પાક મહેલે ગયાં. રાનને એમના સચિવમંડળ સાથે પોતાની '
ગયું.
"S
: ૬
થ'10 |
વાગવી.
而除崙些际些些瓜瓜些际巡偏偏些些些后院些际巴隔偏偏些些些隔些些些些些些些些些些些些后后后些隔些些些阮
•
-
• • • - - -
• •
• •
il
元對新禾劉河凯副到不如和如称器器然繼器鉴儒儒儒儒樂器編製成而后
4 અવિવેક આપત્તિનું મૂળ
રતિસુંદરી - સાકેતપુરના કેસરી રાજાની કમલસુંદરીરાણીને રતિસુંદરી પુત્રી હતી. પૂજ્ય સાધ્વીજી મહારાજશ્રીના ઉપદેશથી સમ્યકત્વ સાથે શિયળવ્રત અંગીકાર કર્યું. નંદનનગરના ચંદ્રરાજા સાથે રતિસુંદરીના લગ્ન કરવામાં આવ્યાં. એક વખત કરૂદેશના રાજામહેંદ્રસિંહે ચંદ્રરાજાને દૂત મોકલીને કહેવરાવ્યું કે- “આપણા સંબંધને અને તમારી નવપરિણીતા રતિસુંદરીને અમને ભેટે તરીકે મોકલી આપો.”
ચંદ્રરાજાએજ્યારે પોતાની પત્નીને ન મોકલી એટલે બન્ને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં ચંદ્રરાજાને કેદ પકડી, રતિસુંદરી લઇ. પછી રાજાને છોડી મૂકી, મહેન્દ્રરાજા સ્વનગરે ગયો. ત્યાં રાજાને શબ્દોથી અનુરાગ બતાવી ચ રમાસ સુધી વાતચીત સિવાય કાંઇ પણ સંબંધ ન રાખવાની માંગણી કરી. આયંબિલ તપની શરૂઆત કરી. ચાર માસને અંતે પણ શાસનદેવને પ્રાર્થના કરી ગળત કોઢીયા જેવું રૂપ કરાવી. મહેન્દ્રરાજાએજ કંટાળીને તેને તેના તિ પાસે મોકલી આપી. એટલે ત્યાં શાસનદેવના પ્રભાવથી તેનું દિવ્ય રૂપ થયું. અને બન્નેય પ્રીતિથી રહેવા લાગ્યા. રતિસુંદરી અનુક્રમે આયુ: ક્ષયને અંતે સ્વર્ગમાં ગઇ. ત્યાંથી ચ્યવી મોક્ષમાં જશે.