Book Title: Jain Shasan 2001 2002 Book 14 Ank 01 to 18
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન શાસન (માનવતા કથા) વિશેષાંક વર્ષ ૧૪
અંક ૧૫ ૧૬ ૧૭ ૧૮ -
/- ૧૨ -૧૨.૬.
હાલાર દેશોદ્ધાપૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ની પરમપાઅને પૂ.આ. શ્રી વિઠ્યજિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ઉપદેશથી જેનતવદ્વારાઆત્મોદ્ધારનો પ્રચાર પ્રસાર
જૈન શાસનનેહર્યાર્દિક શુભેચ્છા
ચારિત્રની સુવાસ
ભરતેશ્વર - શ્રી 28ષભદેવ પ્રભના સો પુત્રોમાંના મોટા પુત્ર આ અવસર્પિણી 1 પડેલા ચક્રવર્તી રાજા તરીકે પ્રસિદ્ધ ભ્રયા છે. તેમણે પૂર્વભવમાં ચારિત્ર ધર્મની આરાધના કરી હતું. જેને લીંધે તેઓ આ ભવમાં ચક્રવર્તી થયા. આ ભવમાં અષ્ટાપદ૨ઉપર ચોવીશે તીર્થ: ૨ પ્રભુની આબેહુબ પ્રતિમાઓ સ્થાપીને જિંતમંદિર બંધાવ્યું. તથા શ્રાવક ધર્મ સમજાવનાર ૨ પર્યવેદો તેમણે બનાવ્યા હતા, સાધર્મિકોની આંકત ઉપરાંત પ્રભુના ઉપદેશથી શાસનની ) ધણી પ્રભાવનાઓ કરી. છેવટે આરીસાભવનમાં શરીરની શોભા જોતાં આંગળીમાંથી વીર: 1 SY Iઈ, તેથી શોભા રહીંત લાગવાથી “આખું શરીર કેવું લાગે છે ?''
તે જોવા બીજા દાગીના ઉતારતા ગયા તે ઉપરથી વૈરાગ્ય થતાં તેમને ત્યાંજ કે 11:11 થયું. છેવટે દેવોએ આપેલો શ્રમણલૈંગનો વેષ ધારણ કરીને લાખ પૂર્વ સુધી વિચરી ૬ સ હજાર રાજાઓને દૌક્ષા આપી, અણશણ કરીને મોક્ષે ગયા.
onben hamji Shah
Ratanben
90 Kinshill Drive, Kenton Harrow, HA3, 8LB (U.K.)